જુનાગઢ : સગીરાનું અપહરણ કરી તેના સાથે દુષ્કર્મ આચરનાર 4 નરાધમોની પોલીસે કરી ધરપકડ…
ગુજરાત | Featured | સમાચાર, જુનાગઢમાં સગીરાનું અપહરણ કરી તેના સાથે થયેલા જધન્ય કૃત્યના મામલા પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત | Featured | સમાચાર, જુનાગઢમાં સગીરાનું અપહરણ કરી તેના સાથે થયેલા જધન્ય કૃત્યના મામલા પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી છે.
ગત તા. 5મી સપ્ટેમ્બરની મોડી રાત્રે જુનાગઢ-પોરબંદર હાઇવે પર અમદાવાદના 2 સેલ્સમેન પાસેથી ચપ્પુની અણીએ રૂ. 1 કરોડથી વધુના મુદ્દામાલની લૂંટની ઘટના પ્રકાશમાં આવી હતી.
જૂનાગઢ જિલ્લાના વિસાવદર સીમમાં એક સિંહે 8 વર્ષની માસુમ બાળકી પર હુમલો કર્યો હતો,સિંહના હુમલામાં ઇજાગ્રસ્ત બાળાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
જૂનાગઢ સ્થિત પોલીસ ટ્રેનિંગ કોલેજ ખાતે 78 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે 700 યુનિટ બ્લડ ડોનેટ કરવાનો લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો હતો.
જૂનાગઢના ખલીલપુર ખાતે વેલ્ડીંગની દુકાન પર રાષ્ટ્રધ્વજ ફરકાવતી વેળાએ વીજ કરંટ લાગતા એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું.ઘટનાને પગલે શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે જુનાગઢમાં શિવ સાંઈ ભક્ત દ્વારા અનોખી શિવપૂજા કરવામાં આવી રહી છે. ડો. અનુશ્રી શિવ-પાર્વતીજીનું રૂપ ધારણ કરી બાર શિવલિંગની પૂજા કરી રહી છે.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે સિંહ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે.
જુનાગઢમાં ભાજપના સાશનમાં મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 5 વર્ષમાં સરકારી નાણાંનો ક્યાં અને કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે