જુનાગઢ : લીલી પરિક્રમા અંગે તંત્રએ મોડી બેઠક બોલાવતા સાધુ-સંતોમાં રોષ, કહ્યું "આ પોલિટિકલ મિટિંગ નથી"
જુનાગઢના ભવનાથ ખાતેથી દર વર્ષે પૌરાણિક લીલી પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે. જેમાં લાખો શ્રદ્ધાળુ ગિરનાર ફરતે પરિક્રમા કરી પુણ્યનુ ભાથું બાંધે છે.
જુનાગઢના ભવનાથ ખાતેથી દર વર્ષે પૌરાણિક લીલી પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે. જેમાં લાખો શ્રદ્ધાળુ ગિરનાર ફરતે પરિક્રમા કરી પુણ્યનુ ભાથું બાંધે છે.
જુનાગઢ શહેરના સક્કરબાગ ઝૂમાં દિવાળીની રજાઓમાં મજા માળવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે.
ગીરનાર નેચર સફારીમાં પ્રવાસીઓને જોવા મળતી સીંહ સાથેની ઘટનાઓમાં વિવિધતાને લીધે અનેક વીડિયો વાયરલ થતા રહે છે.
જુનાગઢ શહેરના તળાવ દરવાજા નજીક રેલ્વે ટ્રેક પર ટ્રેનની અડફેટે ગાયનું મોત નિપજતા લોકોના ટોળાં ભેગા થયા હતા.
ગિરનાર નેચર સફારી પાર્કમાં સિંહ દર્શન સહિત મોજ મસ્તીનો લ્હાવો લેવા પ્રવાસીઓ દ્વારા એડ્વાન્સ બુકિંગ કરી દેવામાં આવ્યું છે
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા રન ફોર યુનિટી કાર્યક્રમને લીલી ઝંડી આપવામાં આવી હતી.