જુનાગઢ: ભવનાથમા સનાતન સંમેલન યોજાયું, દતાત્રય ટૂંક પર થયેલ ઘટનાની દરેકે કરી ટીકા
જૂનાગઢના ગિરનાર પર્વત પર ગુરૂ દત્તાત્રેય શિખર પર ઘર્ષણનો બનાવ બન્યો હતો
જૂનાગઢના ગિરનાર પર્વત પર ગુરૂ દત્તાત્રેય શિખર પર ઘર્ષણનો બનાવ બન્યો હતો
નવરાત્રીના અંતિમ ચરણમાં શક્તિ પૂજા અને વિજયા દશમી દશેરાના પાવન દિવસે શસ્ત્ર પૂજનનું વિશેસ મહત્વ છે
માંગરોળની એક મદ્રેશાના બાળક પર સુસ્ટી વિરૂધ્ધનું ક્રૂત્ય આચરતા ઉસ્તાદ સામે પોલીસે ફરિયાદ દાખલ કરી બે લોકોની ધરપકડ કરી હતી.
સિંહના સંવનન સમય હોવાના કારણે વન વિભાગ દ્વારા દર વર્ષે તા. 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી ગીર નેચર સફારી પાર્ક અને ગીર વન પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે
અજાબ ગામ ખાતે ગતરોજ વરસેલા ભારે કમોસમી વરસાદના કારણે પાકને વ્યાપક નુકશાન પહોચતા ખેડૂતો સામે પડતાં પર પાટુ જેવી સ્થિનું નિર્માણ થયું છે.
આરોપીઓ કસ્ટમરે મંગાવેલી વસ્તુ પરત કરવા માટે અથવા તો ઓર્ડર કેન્સલ કરવાના નામે કસ્ટરમ સાથે છેતરપિંડી કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.