જુનાગઢ : ગિરનાર પર્વત પર ગોરક્ષનાથ મંદિરમાં તોડફોડ, અજાણ્યા શખ્સોએ મૂર્તિ ખંડિત કરતાં ભક્તોમાં રોષ...
જુનાગઢના ગિરનાર પર્વત ઉપર આવેલ ગોરક્ષનાથ મંદિરમાં કેટલાક અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી ભગવાનની મૂર્તિ ખંડિત કરી મુકતા ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
જુનાગઢના ગિરનાર પર્વત ઉપર આવેલ ગોરક્ષનાથ મંદિરમાં કેટલાક અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી ભગવાનની મૂર્તિ ખંડિત કરી મુકતા ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
સૌરાષ્ટ્રમાં પ્રથમવાર જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં ગેસ અને તેલની શોધ માટે કામગીરી શરૂ કરવામાં આવી છે.ONGC દ્વારા માણાવદર તાલુકામાં ડ્રિલિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.
જુનાગઢ શહેરમાં એક સગીર યુવકને કેટલાક લબરમૂછિયાઓએ સિગારેટના દમ મારતા મારતા માર માર્યો હતો,અને ધાક ધમકી આપીને વિડીયો બનાવ્યો હતો,
જૂનાગઢમાં નમ્રમુનિ મહારાજનો 55માં જન્મદિને માનવતા મહોત્સવ નિમિત્તે 300 બેડની મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો,
જુનાગઢ આહીર યુવક મંડળ દ્વારા આયોજિત નવરાત્રી નિમિત્તે પરંપરાગત પહેરવેશ પહેરીને સમાજના લોકોએ રાસની રમઝટ બોલાવી હતી.
જૂનાગઢના બીલખા ગામના આંગણવાડી વિવાદે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નાના બાળકોને અઢી કિલોમીટર દૂર લઈ જવાની ફરજ પાડવામાં આવતા ગ્રામજનોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે
જુનાગઢમાં આશાદીપ ચેરીટેબલ ટ્રસ્ટના મનોદિવ્યાંગોએ દિવાળી પર્વ માટે 40 હજાર રંગબેરંગી દિવડાનું ઉત્પાદન અને વેચાણ શરૂ કર્યું છે.અને આ બાળકો આત્મનિર્ભર બન્યા છે.
કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાન અંતર્ગત જુનાગઢના પ્રેરણાધામ ખાતે કોંગ્રેસ દ્વારા આયોજિત પ્રશિક્ષણ શિબિરનું ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં સમાપન કરવામાં આવ્યું હતું.