જુનાગઢ : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે જનહિતના કાર્યોનું લોકાર્પણ-ભૂમિપૂજન કરાયું...
પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 20 હજાર જેટલા ખેડૂતોને નિષ્ણાંતો દ્વારા પ્રાકૃતિક કૃષિ માર્ગદર્શન આપવામાં આવ્યું
પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 20 હજાર જેટલા ખેડૂતોને નિષ્ણાંતો દ્વારા પ્રાકૃતિક કૃષિ માર્ગદર્શન આપવામાં આવ્યું
જુનાગઢ જિલ્લાના માલણકા-ગીર ખાતે આજથી પ્રદેશ ભાજપની પ્રશિક્ષણ વર્ગની બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
જિલ્લાના કેશોદમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ગૃહઉદ્યોગ ચલાવતાં વેપારીએ મોતને વ્હાલું કરી લેતા સ્યુસાઇડ નોટના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
જુનાગઢ જિલ્લાના કેશોદ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.
જુનાગઢની સિવિલ હોસ્પિટલના સામેના પાર્કિંગ એરિયામાં એક છકડો રીક્ષામાં શંકાસ્પદ હાલતમાં યુગલના મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી
કેન્દ્રના રાજ્યકક્ષાના નાણામંત્રી ડૉ. ભાગવત કરાડ જુનાગઢ જિલ્લાના જામકા ગામની મુલાકાતે આવ્યા હતા,
વાસદ મોકલવામાં આવેલ તુવેરદાળનો જથ્થો ગાયબ થતા વેપારીને મોટી નુકસાની વેઠવી પડે તેવી સ્થિતિ સર્જાય છે..