ગુજરાત કેવડીયાના 2 આદિવાસી યુવાનોના મોતનો મામલો, શ્રદ્ધાંજલિ પહેલા ચૈતર વસાવાને પોલીસે નજર કેદ કર્યા... નર્મદા જિલ્લાના કેવડિયા ખાતેના મ્યુઝિયમમાં ચોરીના આરોપસર બે આદિવાસી યુવાનોને મારમારવામાં આવ્યો હતો, અને બંને યુવકો મોતને ભેટ્યા હતા, By Connect Gujarat Desk 13 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ઝઘડિયામાં આપ અને કોંગ્રેસના આગેવાનોને કરાયા નજર કેદ, કેવડિયા શ્રદ્ધાંજલી સભામાં જતા હતા હાજરી આપવા ભરૂચની ઝઘડિયા તાલુકા પંચાયતના સદસ્ય દિલીપ વસાવા સહિત આપ અને કોંગ્રેસના કાર્યકરો નજરકેદ કરવામાં આવ્યા હતા. કેવડિયા ખાતે 2 યુવાનોની શ્રદ્ધાંજલિ સભામાં હાજરી આપવા જતા નજર કેદ કરવામાં આવ્યા હતા By Connect Gujarat Desk 13 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજથી કેસુડા ટુરનો કરાયો પ્રારંભ, વાંચો શું છે વિશેષતા સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વકક્ષાનું પ્રવાસનધામ બન્યુ છે અત્યારસુધી દેશ-વિદેશના 1 કરોડ કરતા વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ચુકયા છે. By Connect Gujarat 07 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા: આધારકાર્ડના CEO ડો. સૌરભ ગર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે ઉભરી રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના CEO ડો. સૌરભ ગર્ગ પોહચયા હતા By Connect Gujarat 18 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા : દેશના તમામ રાજ્યોના પર્યાવરણ મંત્રીઓની 2 દિવસીય કોન્ફરન્સનો પ્રારંભ, PM મોદી વર્ચ્યુઅલી જોડાયા... નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત ટેન્ટસિટી ખાતે આજથી બે દિવસ માટે દેશના તમામ રાજ્યોના પર્યાવરણ મંત્રીઓની કોન્ફરન્સનું PM નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો હતો. By Connect Gujarat 23 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા: એકતા નગર ખાતે ત્રણ દિવસની આરોગ્ય કોન્ફરન્સનો પ્રારંભ,સી.એમ. ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત સી.એમ.ભુપેન્દ્ર પટેલ કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં આરોગ્ય કોન્ફરન્સનો પ્રારંભ થયો By Connect Gujarat 05 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા: ભરઉનાળે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 6 હજાર ક્યુસેક પાણી કેનાલમાં છોડાયું, સિંચાઇ માટે ખેડૂતો કરી શકશે ઉપયોગ ભર ઉનાળે ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળી રહે એ હેતુથી સરદાર સરોવર નર્મદા ડેમમાંથી મુખ્ય કેનાલમાં 6270 ક્યુસેક પાણી છોડવામાં આવી રહયું છે. By Connect Gujarat 15 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા : બિગ બજેટ ફિલ્મ RRRના કિરદારોએ SOU ખાતે કર્યું ફિલ્મનું પ્રમોશન… ફિલ્મ RRRના પ્રમોશન માટે ફિલ્મના ડાયરેક્ટર એસ.એસ.રાજામોલી, એક્ટર રામચરણ તેમજ જુનિયર NTR નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી પહોચ્યા હતા By Connect Gujarat 20 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા : સી-પ્લેન સેવા બંધ છતાં એરોડ્રામે ફરજ બજાવતા સુરક્ષાકર્મી, પુનઃ સેવા શરૂ થાય તેવી લોક માંગ નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સી-પ્લેન સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. જોકે, હવે આ સેવા છેલ્લા 1 વર્ષથી બંધ છે By Connect Gujarat 17 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn