Connect Gujarat

You Searched For "KishanBharvad"

વડોદરા : કિશનના હત્યારાઓને સજા માટે કોંગ્રેસના ઉપપ્રમુખનો ગજબનો કિમિયો

3 Feb 2022 12:50 PM GMT
કિશન ભરવાડના હત્યારાઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ સાથે વડોદરાની માંજલપુર વિધાનસભા કોંગ્રેસના ઉપપ્રમુખે ગજબનો કિમિયો અજમાવી

અમદાવાદ : રાજયના ચકચારી કિશન ભરવાડ હત્યાકેસની તપાસ હવે NIA કરશે

2 Feb 2022 10:56 AM GMT
રાજયના ચકચારી કિશન ભરવાડ હત્યાકેસમાં હવે નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી ( એનઆઇએ)ની એન્ટ્રી થઇ છે.

રાજકોટ : કટ્ટરવાદનો વિરોધ કરવા નીકળેલું ટોળુ બન્યું બેકાબુ, પોલીસને કાઢવી પડી રિવોલ્વર

31 Jan 2022 11:52 AM GMT
રેલીમાં સામેલ થયેલાં લોકોએ ગેલેકસી સિનેમા પાસે દુકાનો બંધ કરાવવાનો પ્રયાસ કરતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

રાજયમાં જેહાદી પ્રવૃતિઓને સાંખી નહિ લેવાય : પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ

30 Jan 2022 11:58 AM GMT
ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસના અપડેટની વાત કરવામાં આવે તો આ કેસમાં હવે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનું નિવેદન સામે આવ્યું છે.

ધંધુકામાં માલધારી યુવાનની હત્યા, રાજયભરમાં વિરોધ પ્રદર્શનોનો દોર

29 Jan 2022 11:57 AM GMT
અમદાવાદના ધંધુકામાં માલધારી યુવાનની હત્યા કેસમાં કટ્ટરવાદનો એન્ગલ સામે આવ્યો છે.

અમદાવાદ : કિશન ભરવાડ હત્યા કેસ, ધંધુકાની સર મુબારક મસ્જિદમાં પોલીસનું સર્ચ

29 Jan 2022 9:39 AM GMT
કિશન ભરવાડ હત્યા કેસમાં તપાસનો ધમધમાટ, મૌલવી સહિત 3 આરોપી આવી ચુકયાં છે ગિરફતમાં

કિશન ભરવાડ હત્યા કેસમાં અમદાવાદના મૌલાનાની ધરપકડ બાદ ATS અને ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ

29 Jan 2022 6:01 AM GMT
માલધારી સમાજના યુવકની હત્યાને મામલે પોલીસે આરોપી મુખ્ય સૂત્રધાર મૌલનાની પણ ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદ : કટ્ટરપંથીઓએ કરી કિશન ભરવાડની હત્યા, મૌલવી સહિત 3 આરોપી ઝબ્બે

28 Jan 2022 2:23 PM GMT
. અમદાવાદ જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવે વિગતો આપતા જણાવ્યું હતું કે, હત્યા કેસમાં ધંધુકાના મલવતવાડાના શબ્બીર ઉર્ફે સાબા ચોપડા અને ધંધુકાના...

ધંધુકામાં માલધારી યુવાનને ઠાર મરાયો, ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા મૃતકના ઘરે

28 Jan 2022 11:51 AM GMT
અમદાવાદના ધંધુકામાં કિશન નામના ગૌરક્ષકને ઠાર મારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડયાં છે.

અમદાવાદ : માલધારી યુવાનની હત્યાના વિરોધમાં ધંધુકા સ્વયંભુ બંધ, કોમી તંગદીલી વધી

27 Jan 2022 11:36 AM GMT
અમદાવાદના ધંધુકામાં માલધારી યુવાનની હત્યાના વિરોધમાં ધંધુકા સ્વયંભુ બંધ રહયું હતું.