ભરૂચ: ઉત્તરાયણ નિમિત્તે સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઘાયલ પક્ષીઓ માટે સારવાર કેન્દ્ર શરૂ કરાયા
સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા ૧૫ વરસ થી મકરસંક્રાંત દરમિયાન ધાયલ પક્ષીઓની સારવાર નું અવિરત અભિયાન ચલાવી રહ્યુ છે
સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા ૧૫ વરસ થી મકરસંક્રાંત દરમિયાન ધાયલ પક્ષીઓની સારવાર નું અવિરત અભિયાન ચલાવી રહ્યુ છે
પતંગ ચગાવવાની મજાની સાથે સાથે ખાવા-પીવાના શોખીન લોકો આજે ઊંધિયાની પણ ખાસ મજા લેતા હોય છે
મકરસક્રાંતિ પર્વને અનુલક્ષી જંબુસર પતંગ બજારમાં રંગબેરંગી અવનવી ડિઝાઈનનાં પતંગો, મેટલ પેપર, જૂન, રોકેટ, ખંભાતી, મોટુ પતલુ, ગુલ્લાદાર પતંગોએ આકર્ષણ જમાવ્યું છે.
ગુજરાતભરમાં આજે મકરસંક્રાંતિની હર્ષોઉલ્લાસ થી ઉજવણી કરવામાં આવી રહી છે.ચારે તરફ જ્યાં પણ નજર કરીએ ત્યાં પતંગરસિયાઓ સવારથી જ પતંગ ચગાવવા સહપરિવાર સાથે ધાબે ચડી ગયા છે
ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અમદાવાદ શહેરમાં પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી છે
પતંગ રસીકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે પતંગ-દોરા અને ચશ્માની ખરીદી સાથે જ ઊંધિયાનો સ્વાદ માણવા શાકભાજી બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી