કચ્છ: ગોવર્ધન પર્વત પર જન્માષ્ટમી પર્વ નિમિત્તે શ્રધ્ધાળુઓ ઉમટ્યા
ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમી પર્વની સમગ્ર કચ્છ જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી
ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમી પર્વની સમગ્ર કચ્છ જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી
સાઇબીરીયાથી ફલેમિંગો એટલે કે સુરખાબ પક્ષીઓ તેમના નિત્યક્રમ મુજબ રાપરના આંઢવાળા તળાવમાં આવી પહોંચ્યાં છે
તહેવારોમાં મીઠાઈ-ફરસાણનું વેચાણ ઘટે તેવી ભીતિ સેવાઇ, મોંઘવારીના કારણે વેપાર-ધંધો ઓછો થવાની મોટી શક્યતા.
ભુજમાં ત્રીદિવસીય પુસ્તક મેળાનું કરાયું છે આયોજન, ગુજરાત ટુરિઝમ દ્વારા પુસ્તક વાંચનની પ્રવૃત્તિને વેગ.
અંજારમાં રૂ.62 લાખની લૂંટનો મામલો, આંગડિયા પેઢીના કર્મચારીને નિશાન બનાવી લૂંટ ચલાવાય.
200 જેટલી બિલાડીઓ તેમજ 6 જેટલા શ્વાનને પાળ્યા છે. આમ તો વર્ષ 2015થી તેઓએ બિલાડી પાળવાનું શરુ કર્યું હતું