ભરૂચ: આલી કાછીયાવાડ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, વિપક્ષના સભ્યોએ કરી સ્થળ મુલાકાત
ભરૂચ આલી કાછીયાવાડ નવા ફળિયામાં પાણી રસ્તા અને સફાઈની અસુવિધાને લઈ વિપક્ષના આગેવાનોએ મુલાકાત લઇ નગર સેવા સદનના સત્તાધીશો સામે રોષ વ્યકત કર્યો હતો
ભરૂચ આલી કાછીયાવાડ નવા ફળિયામાં પાણી રસ્તા અને સફાઈની અસુવિધાને લઈ વિપક્ષના આગેવાનોએ મુલાકાત લઇ નગર સેવા સદનના સત્તાધીશો સામે રોષ વ્યકત કર્યો હતો
અરવલ્લી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારો હવે વિકાસથી વંચિત રહેતા લોકો પદયાત્રા કરવા મજબૂર બન્યા છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં હજુ પણ લોકો વિકાસથી વંચિત છે.
ભરૂચ નગર પાલિકા રોડ રસ્તાના કામ શહેરના વિકાસ માટે નહિ પરંતુ પોતાના ભ્રષ્ટાચારના વિકાસ માટે કરી રહી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કરી જો આ પ્રવૃત્તિ ન અટકે તો કચેરીને તાળા બંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ભરૂચ શહેરના વોર્ડ નં. 1ના સરફરાઝ પાર્કમાં પાલિકાની સુવિધાનો અભાવ હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરને રજૂઆત કરતા આગામી દિવસોમાં સુવિધા ઉપલબ્ધ કરવાની ખાતરી આપી હતી.
ભરૂચ શહેરના પૂર્વ પટ્ટી એવા ઝાડેશ્વર વિસ્તારમાં ઘણી મોટી સોસાયટીઓ આવેલી છે. આ સાથે ભરૂચનું સૌથી મોટું મંદિર સ્વામિનારાયણ મંદિર પણ આ જ વિસ્તારમાં આવેલું છે.
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વોર્ડ નંબર 7માં રામનગરમાં રહેતા રહીશો દ્વારા વિકાસના કામો ના થતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભાવનગર શહેરની સર ટી હોસ્પિટલમાં સુવધાઓના અભાવના કારણે દર્દીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે.