ભરૂચ: પત્નિ અને 2 બાળકોની હત્યા કરી જાતે આત્મહત્યાનો પ્રયાસ કરનાર આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
દેવું વધી જવાથી માનસિક તણાવમાં આવેલા જગદીશ સોલંકીએ પોતાની પત્ની, અઢી વર્ષની દીકરી અને 7 માસના દિકરાની છરીના ઘા મારી નિર્દયતાથી હત્યા કરી હતી
દેવું વધી જવાથી માનસિક તણાવમાં આવેલા જગદીશ સોલંકીએ પોતાની પત્ની, અઢી વર્ષની દીકરી અને 7 માસના દિકરાની છરીના ઘા મારી નિર્દયતાથી હત્યા કરી હતી
કોર્ટે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 376(2)(K) હેઠળ દોષિત ઠેરવ્યા બાદ તેમને સજા ફટકારી છે. આ સાથે, પ્રજ્વલ રેવન્નાને 5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે
શ્રમજીવી પરિવારની યુવતી પર બળાત્કારના આરોપીને અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે. વધુમાં, ફરિયાદીને વળતર પેટે રૂપિયા 4 લાખ ચૂકવવાનો પણ હુકમ કર્યો
તુ મારા ઘરે તારી પત્નિ રેખાને શોધવા કેમ આવેલો ? તેમ કહી આરોપી નરેન્દ્ર ઉર્ફે મુન્નો કરશનભાઈ વસાવાએ તેના હાથમાની કુહાડી કમલેશ વસાવાનાં માથાનાં ભાગે મારી હત્યા કરી હતી.
જયપુરમાં વર્ષ 2008માં સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં સ્પેશિયલ કોર્ટે ચાર આરોપીઓને દોષિત જાહેર કર્યા બાદ આજીવન કારાવાસની સજા ફટકારી આ ચારેય આરોપી લાઈવ બોમ્બ કેસમાં સંડોવાયેલા હતા.
ASI યોગેશ ભટ્ટ દ્વારા દિનેશ દક્ષિણી પાસેથી રૂપિયા કઢાવવા માટે માર મારવામાં આવ્યો હતો,જેથી તેનું મોત થઇ જતા તેને છોટા હાથી વાહનમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
ઉત્તર પ્રદેશના કાસગંજ રમખાણોમાં જીવ ગુમાવનાર ABVP કાર્યકર ચંદન ગુપ્તાના મૃત્યુના કેસમાં 28 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.