ભરૂચ: ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ મેઘદૂત ટાઉનશીપમાં વરસાદી પાણીના ભરાવાથી સ્થાનિકોને હાલાકી
ઝાડેશ્વર ગ્રામપંચાયતની હદમાં આવેલ મેઘદૂત ટાઉનશીપમાં વરસાદી પાણીના ભરાવાના કારણે સ્થાનિકો અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે
ઝાડેશ્વર ગ્રામપંચાયતની હદમાં આવેલ મેઘદૂત ટાઉનશીપમાં વરસાદી પાણીના ભરાવાના કારણે સ્થાનિકો અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે
વોર્ડ નંબર ૧૦માં આરસીસી રોડ એક જ અઠવાડિયામાં ધોવાય જતાં સ્થાનિકોએ કોન્ટ્રાકટરની બેડર્કારીહોવાના આક્ષેપ સાથે રોષ વ્યક્ત કર્યો હતો
વડોદરા શહેરના રાજમહેલ રોડ સ્થિત લાલબાગ તળાવ વર્ષોથી સ્થાનિકો માટે માથાના દુખાવા સમાન સાબિત થયું છે
પશ્ચિમ રેલ્વે, વડોદરાએ અપનાવ્યો અનોખો અભિગમ સ્થાનિક ઉત્પાદન અને કારીગરોને મળશે વધુ પ્રોત્સાહન રેલ્વે સ્ટેશન ખાતે વિવિધ મંડળીઓના સ્ટોલ શરૂ કરાયા
બોડેલી MGVCLના હદ વિસ્તારમાં આવેલ અલીખેરવા, ઢોકલીયા, ચાચક અને બોડેલી પંથકના લોકો MGVCLનો ગંભીર બેદરકારીના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.
વડોદરા શહેરના આજવા રોડ પર આવેલ ખોડિયારનગર વિસ્તારમાં રાજ્યમંત્રી મનીષા વકીલ ગુમ થયા હોવાના પોસ્ટર લાગ્યા છે.
ભરૂચની ડુંગાજી કન્યાશાળાથી લઈને ચાર રસ્તા સુધીની કામગીરી શરૂ કર્યા બાદ કામ અધવચ્ચે જ છોડી દેવાતા સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે