અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સપેકશન અને લોક દરબાર યોજાયો
અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ મથક ખાતે જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા વાર્ષિક ઇન્સ્પેકશન યોજાયું હતું જેમાં પોલીસ મથકની તમામ કામગીરીની સમીક્ષા કરવામાં આવી
અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ મથક ખાતે જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા વાર્ષિક ઇન્સ્પેકશન યોજાયું હતું જેમાં પોલીસ મથકની તમામ કામગીરીની સમીક્ષા કરવામાં આવી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિભાગીય પોલીસ વિભાગ દ્વારા શેઠના હોલ ખાતે ગેરકાયદેસર વ્યાજ વસૂલાત કરતા ઇસમો વિરુદ્ધ થયેલી ફરિયાદનો નિકાલ કરવા અંગે લોક દરબાર યોજાયો હતો.
ભરૂચના વાલિયા પોલીસ મથક ખાતે જીલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો હતો
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ દ્વારા ગામના હાજર સરપંચોને ૧૮ વર્ષથી નાના બાળકોને ડ્રાઇવીંગ નહીં કરવા સૂચના આપવામાં આવી હતી
ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલની અધ્યક્ષતામાં નબીપુર ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું
શહેર બી ડિવિઝન ટ્રાફિક પોલીસ તથા યુસીડી વિભાગ અને બેંકના કર્મચારીઓના સંયુક્ત ઉપક્રમે વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશના ભાગરૂપે મેં આઈ હેલ્પ યુ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યાજખોરો સામે લડવા માટે લોકોને અધિકારીઓ દ્વાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું