Connect Gujarat

You Searched For "Lok Darbar"

ભરૂચ: વાલિયા પોલીસ મથક ખાતે SP લીના પાટીલની હાજરીમાં લોક દરબાર યોજાયો,વિવિધ પ્રશ્નોની કરવામાં આવી રજૂઆત

9 May 2023 10:30 AM GMT
ભરૂચના વાલિયા પોલીસ મથક ખાતે જીલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો હતો

ભરૂચ: આમોદમાંપોલીસ દ્વારા લોક દરબારનું કરવામાં આવ્યું આયોજન, SP ડો.લીના પાટીલ રહ્યા ઉપસ્થિત

5 April 2023 1:39 PM GMT
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ દ્વારા ગામના હાજર સરપંચોને ૧૮ વર્ષથી નાના બાળકોને ડ્રાઇવીંગ નહીં કરવા સૂચના આપવામાં આવી હતી

ભરૂચ: નબીપુર ખાતે જિલ્લા પોલીસ દ્વારા યોજાયો લોકદરબાર, SP ડો.લીના પાટીલ રહ્યા ઉપસ્થિત

2 March 2023 9:18 AM GMT
ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલની અધ્યક્ષતામાં નબીપુર ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું

અમદાવાદ: પોલીસ અને બેન્ક દ્વારા સંયુક્ત ઉપક્રમે યોજાયો લોક દરબાર, ફેરિયાઓને સસ્તા દરે આપવામાં આવશે લોન

12 Feb 2023 8:35 AM GMT
શહેર બી ડિવિઝન ટ્રાફિક પોલીસ તથા યુસીડી વિભાગ અને બેંકના કર્મચારીઓના સંયુક્ત ઉપક્રમે વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશના ભાગરૂપે મેં આઈ હેલ્પ યુ લોક દરબારનું...

અમદાવાદ: પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન, વ્યાજખોરોના દૂષણને ડામવા કરાય ચર્ચા

15 Jan 2023 7:41 AM GMT
પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યાજખોરો સામે લડવા માટે લોકોને અધિકારીઓ દ્વાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

ભરૂચ : વ્યાજ દૂષણ સંપૂર્ણ નાબૂદ કરવા હેતુસર પોલીસ વિભાગ દ્વારા યોજાયો “લોક દરબાર”

13 Jan 2023 1:19 PM GMT
ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે પોલીસ વિભાગ દ્વારા વ્યાજ દૂષણ સંપૂર્ણ નાબૂદ કરવાના હેતુસર લોક દરબારનું આયોજન કરવામાં...

ભરૂચ : વડોદરા રેન્જ IG સંદીપ સિંઘની અધ્યક્ષતામાં પાલેજ ખાતે લોક દરબાર યોજાયો...

12 Jan 2023 11:13 AM GMT
વ્યાજખોરી નાબૂદી ઝુંબેશ અંતર્ગત ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે વડોદરા રેન્જ IG સંદીપ સિંઘની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : વ્યાજખોરીના દૂષણને ડામવા પોલીસનો પ્રયાસ, લોક દરબારમાં એસપી ડો. લીના પાટીલ રહ્યા ઉપસ્થિત

11 Jan 2023 11:58 AM GMT
વ્યાજ દૂષણ સંપૂર્ણ નાબૂદ કરવાના હેતુસર ભરૂચ જિલ્લા પોલીસવડા ડો. લીના પાટીલની અધ્યક્ષતામાં ભરૂચના મકતમપુર રોડ સ્થિત કૃષિ યુનિવર્સિટી ખાતે લોક દરબારનું...

ભરૂચ: નબીપુર પોલીસ મથકે લોક દરબારનું આયોજન કરાયું

7 Jan 2023 3:45 PM GMT
નબીપુર પોલીસ મથકના પી.એસ.આઈ કે.એમ.ચોધરીની અધ્યક્ષતામાં મળેલાં લોક દરબારમાં નબીપુર પોલીસ મથકની હદના ગામોમાં થતી સમસ્યાનો અંગે રજૂઆત કરવામાં આવી હતી....

ભરૂચ: SP ડો.લીના પાટીલની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો, ટ્રાફિક અને ચોરીના પ્રશ્ને કરવામાં આવી રજૂઆત

6 Jan 2023 6:51 AM GMT
શહેરમાં લોકોની સમસ્યાઓ જાણવા અને તેના નિરાકરણ માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું

અંકલેશ્વર:SP ડો.લીના પાટીલની અધ્યક્ષતામાં યોજાયો લોક દરબાર,ટ્રાફિકજામની પરિસ્થિતિ બાબતે કરાય રજૂઆત

4 Jan 2023 12:30 PM GMT
અંકલેશ્વર ખાતે જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી