ભરૂચઅંકલેશ્વર : વ્યાજખોરીના વિષચક્રથી લોકોને બચાવવા પોલીસની ખાસ ઝુંબેશ. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિભાગીય પોલીસ વિભાગ દ્વારા શેઠના હોલ ખાતે ગેરકાયદેસર વ્યાજ વસૂલાત કરતા ઇસમો વિરુદ્ધ થયેલી ફરિયાદનો નિકાલ કરવા અંગે લોક દરબાર યોજાયો હતો. By Connect Gujarat 27 Jun 2024 17:28 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: વાલિયા પોલીસ મથક ખાતે SP લીના પાટીલની હાજરીમાં લોક દરબાર યોજાયો,વિવિધ પ્રશ્નોની કરવામાં આવી રજૂઆત ભરૂચના વાલિયા પોલીસ મથક ખાતે જીલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો હતો By Connect Gujarat 09 May 2023 16:00 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: આમોદમાંપોલીસ દ્વારા લોક દરબારનું કરવામાં આવ્યું આયોજન, SP ડો.લીના પાટીલ રહ્યા ઉપસ્થિત ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ દ્વારા ગામના હાજર સરપંચોને ૧૮ વર્ષથી નાના બાળકોને ડ્રાઇવીંગ નહીં કરવા સૂચના આપવામાં આવી હતી By Connect Gujarat 05 Apr 2023 19:09 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નબીપુર ખાતે જિલ્લા પોલીસ દ્વારા યોજાયો લોકદરબાર, SP ડો.લીના પાટીલ રહ્યા ઉપસ્થિત ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલની અધ્યક્ષતામાં નબીપુર ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat 02 Mar 2023 14:48 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: પોલીસ અને બેન્ક દ્વારા સંયુક્ત ઉપક્રમે યોજાયો લોક દરબાર, ફેરિયાઓને સસ્તા દરે આપવામાં આવશે લોન શહેર બી ડિવિઝન ટ્રાફિક પોલીસ તથા યુસીડી વિભાગ અને બેંકના કર્મચારીઓના સંયુક્ત ઉપક્રમે વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશના ભાગરૂપે મેં આઈ હેલ્પ યુ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 12 Feb 2023 14:05 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન, વ્યાજખોરોના દૂષણને ડામવા કરાય ચર્ચા પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યાજખોરો સામે લડવા માટે લોકોને અધિકારીઓ દ્વાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું By Connect Gujarat 15 Jan 2023 13:11 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : વ્યાજ દૂષણ સંપૂર્ણ નાબૂદ કરવા હેતુસર પોલીસ વિભાગ દ્વારા યોજાયો “લોક દરબાર” ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે પોલીસ વિભાગ દ્વારા વ્યાજ દૂષણ સંપૂર્ણ નાબૂદ કરવાના હેતુસર લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 13 Jan 2023 18:49 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : વડોદરા રેન્જ IG સંદીપ સિંઘની અધ્યક્ષતામાં પાલેજ ખાતે લોક દરબાર યોજાયો... વ્યાજખોરી નાબૂદી ઝુંબેશ અંતર્ગત ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે વડોદરા રેન્જ IG સંદીપ સિંઘની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 12 Jan 2023 16:43 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : વ્યાજખોરીના દૂષણને ડામવા પોલીસનો પ્રયાસ, લોક દરબારમાં એસપી ડો. લીના પાટીલ રહ્યા ઉપસ્થિત વ્યાજ દૂષણ સંપૂર્ણ નાબૂદ કરવાના હેતુસર ભરૂચ જિલ્લા પોલીસવડા ડો. લીના પાટીલની અધ્યક્ષતામાં ભરૂચના મકતમપુર રોડ સ્થિત કૃષિ યુનિવર્સિટી ખાતે લોક દરબારનું આયોજન કરાયું હતું. By Connect Gujarat 11 Jan 2023 17:28 ISTShare Twitter Share Whatsapp LinkedIn