ભરૂચ: પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે બરફના શિવલિંગનું નિર્માણ, ભાવિક ભક્તોએ દર્શનનો લીધો લાભ
ભરૂચની મંગલા પાર્ક સોસાયટી ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે બરફના શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેના દર્શનનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો
ભરૂચની મંગલા પાર્ક સોસાયટી ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે બરફના શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેના દર્શનનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો
અંકલેશ્વર નગરને પૌરાણિક ઓળખ આપનાર અંતરનાથ મહાદેવ ભક્તોની આસ્થાનું પ્રથમ સ્થાન માનવામાં છે.ત્યારે શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા.
ગુજરાતના માન.ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજે સોમનાથ ખાતે બીચ ફેસ્ટિવલના ઉદ્ઘાટન પ્રસંગે પધાર્યા હતા. આ અવસરે તેઓએ સોમનાથ મહાદેવના દિવ્ય દર્શન કરી, શીશ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ (ગાંધવી) વિસ્તારમાં પૌરાણિક ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગની ચોરી કરનાર 4 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.
મહાશિવરાત્રીના દિવસે ભાંગ, ધતુરા અને બિલ્વપત્ર ચઢાવવામાં આવે છે. આ ઉપરાંત થંડાઈ, ખીર, ખોયા બરફી, પંચામૃત જેવી વસ્તુઓ પણ ચઢાવવામાં આવે છે. ચાલો જાણીએ આ બધાની રેસિપી.
ભરૂચમાં મહાશિવરાત્રીની ઉજવણીના વચ્ચે મૂર્તિકારો દેવાધિદેવ મહાદેવની ઘીમાંથી પ્રતિમા બનાવી આખરી ઓપ આપી રહ્યા છે
સુરતમાં પ્રકાશ જરીવાલા અને તેમનો પરિવાર છેલ્લા 45 વર્ષથી નિસ્વાર્થ ભાવે અનોખી રીતે ભગવાન શિવની ભક્તિ કરે છે.જેમાં તેઓ શુદ્ધ ઘી માંથી કલાત્મક કમળ તૈયાર કરવાની કામગીરી કરે છે.
ઉત્તર પ્રદેશનું તીર્થસ્થાન વારાણસી ભગવાન શિવની નગરી તરીકે પ્રચલિત છે.શહેરમાં ભગવાન શિવનું એક મંદિર છે, જેના વિશે એવું માનવામાં આવે છે