ગુજરાતદેવભૂમિ દ્વારકા : યુવતીને પૈસાદાર થવાનું સપનું આવ્યું ને શિવલિંગની ચોરીનું કાવતરું રચ્યું, 4 શખ્સોની ધરપકડ... દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ (ગાંધવી) વિસ્તારમાં પૌરાણિક ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગની ચોરી કરનાર 4 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. By Connect Gujarat Desk 28 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનપંચામૃતથી લઈને થંડાઈ સુધી, આ રીતે તૈયાર કરો ભગવાન શિવનો પ્રસાદ મહાશિવરાત્રીના દિવસે ભાંગ, ધતુરા અને બિલ્વપત્ર ચઢાવવામાં આવે છે. આ ઉપરાંત થંડાઈ, ખીર, ખોયા બરફી, પંચામૃત જેવી વસ્તુઓ પણ ચઢાવવામાં આવે છે. ચાલો જાણીએ આ બધાની રેસિપી. By Connect Gujarat Desk 26 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: મહાશિવરાત્રી નિમિતે ઘીમાંથી શિવજીની પ્રતિમાઓનું સર્જન ! ભરૂચમાં મહાશિવરાત્રીની ઉજવણીના વચ્ચે મૂર્તિકારો દેવાધિદેવ મહાદેવની ઘીમાંથી પ્રતિમા બનાવી આખરી ઓપ આપી રહ્યા છે By Connect Gujarat Desk 25 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ભગવાન શિવની ભક્તિ કરવા માટે નિસ્વાર્થ ભાવે કલાત્મક ઘીના કમળ બનાવવાની કામગીરી કરતો જરીવાલા પરિવાર સુરતમાં પ્રકાશ જરીવાલા અને તેમનો પરિવાર છેલ્લા 45 વર્ષથી નિસ્વાર્થ ભાવે અનોખી રીતે ભગવાન શિવની ભક્તિ કરે છે.જેમાં તેઓ શુદ્ધ ઘી માંથી કલાત્મક કમળ તૈયાર કરવાની કામગીરી કરે છે. By Connect Gujarat Desk 25 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનવારાણસી : ગૌરી કેદારેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગમાં થાય છે,ગૌરી શંકર અને લક્ષ્મી નારાયણ સ્વરૂપના દર્શન ઉત્તર પ્રદેશનું તીર્થસ્થાન વારાણસી ભગવાન શિવની નગરી તરીકે પ્રચલિત છે.શહેરમાં ભગવાન શિવનું એક મંદિર છે, જેના વિશે એવું માનવામાં આવે છે By Connect Gujarat Desk 24 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચશિવજીની શાહી સવારી... : અંકલેશ્વરમાં મહાશિવરાત્રિએ નંદી ઉપર સવાર થઈ નગરચર્યાએ નીકળશે શિવ પરિવાર... ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના સિદ્ધેશ્વર યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે શિવજીની શાહી સવારીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. By Connect Gujarat Desk 24 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસોમનાથ:મહાદેવના ભક્તો માટે અનોખી સુવિધા,દિવાળી પર વર્ચ્યુઅલ લક્ષ્મી પૂજન કરી શકશે સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા દિવાળીના તહેવાર નિમિતે ભક્તોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે,જેમાં ભક્તો વર્ચ્યુઅલી લક્ષ્મી પૂજનનો લાભ લઇ શકશે. By Connect Gujarat Desk 25 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલભગવાન ભોલેનાથની વિશાળ પ્રતિમાઓ, તેમને જોવા માટે લોકો દુનિયાભરમાંથી આવે છે મોટાભાગના લોકો શિવાલયોમાં દર્શન કરવા જાય છે. જો તમે પણ ભારતમાં ભગવાન શિવની વિશાળ મૂર્તિઓ જોવા માંગો છો, તો તમે આ સ્થળોની મુલાકાત લઈ શકો છો By Connect Gujarat Desk 29 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનઆ શિવ મંદિરની સ્થાપના 1100 વર્ષ પહેલા કરવામાં આવી હતી!!! ભગવાન શિવનું આ મંદિર 1100 વર્ષ જૂનું છે. ભક્તો આ મંદિરમાં આવે છે અને ભોલેનાથની પૂજા કરે છે. આ મંદિરની સ્થાપના સાથે કેટલીક માન્યતાઓ પણ જોડાયેલી છે By Connect Gujarat Desk 23 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn