ધર્મ દર્શન ભરૂચ : ચિંતનાથ મહાદેવના દર્શન થકી ચિંતામુક્ત થવાનો અનેરો મહિમા, મહાશિવરાત્રીએ તવરા ગામે ઉમટ્યું ઘોડાપૂર... ચિંતનાથ મહાદેવ મંદિર કપિલ મુનિ દ્વારા હજારો વર્ષ પહેલા સ્થાપિત કરવામાં આવ્યું હતું. ઐતિહાસિક અને પૌરાણિક ચિંતનાથ મહાદેવ મંદિરમાં કપિલ મુનિ દ્વારા 7 લિંગની સ્થાપના કરવામાં આવી હતી By Connect Gujarat Desk 26 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન ભરૂચ: નવાડેરા સ્થિત ભૃગુ ભાસ્કરેશ્વર મહાદેવ મંદિરે શિવજીને ઘીનું 8 ફુટનું કમળ અર્પણ કરાયુ ! નવાડેરા વિસ્તારમાં આવેલ ભૃગુ ભાસ્કરેશ્વર મહાદેવ મંદિરેદત્તોપાસક પરિવાર દ્વારા ઘીમાંથી આઠ ફૂટનું કમળ બનાવવામાં આવ્યું હતું જેને શિવજીને અર્પણ કરવામાં આવ્યું By Connect Gujarat Desk 26 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન ગીર સોમનાથ : મહાશિવરાત્રીએ સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોનો સાગર ઉમટ્યો પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રીના પાવન અવસર નિમિત્તે ભક્તોનો જનસેલાબ ઉમટ્યો છે,અને મહાદેવજીને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો By Connect Gujarat Desk 26 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન અંકલેશ્વર : મહાશિવરાત્રીના પાવન અવસર નિમિત્તે અંતરનાથ મહાદેવ મંદિરમાં ભસ્મ આરતીનો લ્હાવો લેતા શિવભક્તો અંતરનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી,અને શિવભક્તોએ મહાદેવજીની ભસ્મ આરતીનો લ્હાવો લઈને ધન્યતા અનુભવી By Connect Gujarat Desk 26 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન જુનાગઢ : ગિરનારની ગોદમાં ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રીના મેળાનો ભવ્ય પ્રારંભ... ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રિ મેળાનો ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ કર્યા બાદ વિધિવત્ રીતે પ્રારંભ કરવામાં આવ્યો .... By Connect Gujarat Desk 22 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલ અહીં ભગવાન શિવનું સૌથી ઊંચું મંદિર છે, મહાશિવરાત્રી પર આવો અને મુલાકાત લો આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર 26 ફેબ્રુઆરી બુધવારે ઉજવવામાં આવી રહ્યો છે. આ તહેવાર શિવ ઉપાસકો માટે ખૂબ જ વિશેષ છે. આ ખાસ અવસર પર અમે તમને દુનિયાના સૌથી ઊંચા શિવ મંદિર વિશે જણાવીએ, જેનો ઈતિહાસ મહાભારત કાળ સાથે જોડાયેલો છે. By Connect Gujarat Desk 21 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન મહાશિવરાત્રીના પાવન પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે નૂતન ધ્વજારોહણ કરાયું... મહાશિવરાત્રીના પર્વે ભગવાન શિવજી જાણે નગરચર્યાએ નીકળ્યા હોય તેવી અનુભૂતિ સાથે સોમનાથ મહાદેવની પાલખી યાત્રા નીકળી By Connect Gujarat 08 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn