ધર્મ દર્શન ભરૂચ: કંબોઇમાં મહાશિવરાત્રીનો ભરાયો મેળો, સમુદ્ર દેવતા સાક્ષાત શિવજી પર કરે છે અભિષેક ! દરિયાકાંઠે શિવલીંગ સ્વરૂપે બિરાજમાન થયેલા ભગવાન શંકરનો કૃપાપ્રસાદ પામવા માટે દરરોજ હજારો ભક્તો ઉમટી પડે છે અહીં શિવલીંગને જળાભિષેક કરવા સમુદ્ર દિવસમાં બે વખત જાતે આવે છે. By Connect Gujarat Desk 26 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન ભરૂચ: નવાડેરા સ્થિત ભૃગુ ભાસ્કરેશ્વર મહાદેવ મંદિરે શિવજીને ઘીનું 8 ફુટનું કમળ અર્પણ કરાયુ ! નવાડેરા વિસ્તારમાં આવેલ ભૃગુ ભાસ્કરેશ્વર મહાદેવ મંદિરેદત્તોપાસક પરિવાર દ્વારા ઘીમાંથી આઠ ફૂટનું કમળ બનાવવામાં આવ્યું હતું જેને શિવજીને અર્પણ કરવામાં આવ્યું By Connect Gujarat Desk 26 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન ભરૂચ: મહાશિવરાત્રીના મહાપર્વ પર શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા, ભગવાન શિવનું વિશેષ પૂજન કરાયુ દેવાધિદેવ મહાદેવની ભક્તિ અને આરાધનાના પર્વ મહાશિવરાત્રીની આજરોજ ઠેર ઠેર ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચમાં આવેલા વિવિધ દેવાલોમાં પણ મહાશિવરાત્રી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા By Connect Gujarat Desk 26 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન અંકલેશ્વર: જીવના શિવ સાથે મિલન કરાવતા મહાશિવરાત્રીના પર્વની શિવાલયોમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી ફાગણ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ પર આવતા મહાશિવરાત્રી તહેવારનું વિશેષ મહત્વ છે.આ તિથિને ભગવાન શિવનો પ્રિય દિવસ માનવામાં આવે છે તેથી શિવભક્તો માટે આ તહેવાર અતિ મહત્વપૂર્ણ છે By Connect Gujarat Desk 26 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન પંચામૃતથી લઈને થંડાઈ સુધી, આ રીતે તૈયાર કરો ભગવાન શિવનો પ્રસાદ મહાશિવરાત્રીના દિવસે ભાંગ, ધતુરા અને બિલ્વપત્ર ચઢાવવામાં આવે છે. આ ઉપરાંત થંડાઈ, ખીર, ખોયા બરફી, પંચામૃત જેવી વસ્તુઓ પણ ચઢાવવામાં આવે છે. ચાલો જાણીએ આ બધાની રેસિપી. By Connect Gujarat Desk 26 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન શિવલિંગ પર આ વસ્તુઓ ચડાવવાની છે મનાઈ, મહાશિવરાત્રીના દિવસે રાખો આ વાતનું ધ્યાન! ભગવાન મહાદેવને સમર્પિત મહાશિવરાત્રીનો દિવસ હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની યોગ્ય રીતે પૂજા કરવાથી તે જલ્દી પ્રસન્ન થઈ જાય છે. પરંતુ મહાશિવરાત્રિ પર શિવજીની પૂજા દરમિયાન કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે By Connect Gujarat Desk 26 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન ગીર સોમનાથ : મહાશિવરાત્રીએ સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોનો સાગર ઉમટ્યો પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રીના પાવન અવસર નિમિત્તે ભક્તોનો જનસેલાબ ઉમટ્યો છે,અને મહાદેવજીને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો By Connect Gujarat Desk 26 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન અંકલેશ્વર : મહાશિવરાત્રીના પાવન અવસર નિમિત્તે અંતરનાથ મહાદેવ મંદિરમાં ભસ્મ આરતીનો લ્હાવો લેતા શિવભક્તો અંતરનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી,અને શિવભક્તોએ મહાદેવજીની ભસ્મ આરતીનો લ્હાવો લઈને ધન્યતા અનુભવી By Connect Gujarat Desk 26 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય મહાશિવરાત્રિ પર ઉપવાસ કરતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન આ વખતે મહાશિવરાત્રીનો તહેવાર 26 ફેબ્રુઆરી 2025 બુધવારના રોજ ઉજવવામાં આવશે. શિવભક્તો મહાશિવરાત્રી પર્વની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. કેટલાક લોકો આ ખાસ તહેવાર પર ઉપવાસ પણ રાખે છે. પરંતુ ઉપવાસની સાથે સાથે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. By Connect Gujarat Desk 24 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn