ભરૂચ: કંબોઇમાં મહાશિવરાત્રીનો ભરાયો મેળો, સમુદ્ર દેવતા સાક્ષાત શિવજી પર કરે છે અભિષેક !
દરિયાકાંઠે શિવલીંગ સ્વરૂપે બિરાજમાન થયેલા ભગવાન શંકરનો કૃપાપ્રસાદ પામવા માટે દરરોજ હજારો ભક્તો ઉમટી પડે છે અહીં શિવલીંગને જળાભિષેક કરવા સમુદ્ર દિવસમાં બે વખત જાતે આવે છે.