ભરૂચ: મહાશિવરાત્રી નિમિત્તે મહાદેવની આરાધના સાથે ભાંગની પ્રસાદી ગ્રહણ કરવા ભક્તોની લાંબી કતાર
ભાંગની પ્રસાદી ગ્રહણ કરવા ભકતોની લાંબી કતાર જોવા મળી હતી. ભગવાન શંભુની આરાધના સાથે ભક્તોએ ભગવાનની પ્રસાદી સ્વરૂપ ભાંગની પ્રસાદી ગ્રહણ કરી..
ભાંગની પ્રસાદી ગ્રહણ કરવા ભકતોની લાંબી કતાર જોવા મળી હતી. ભગવાન શંભુની આરાધના સાથે ભક્તોએ ભગવાનની પ્રસાદી સ્વરૂપ ભાંગની પ્રસાદી ગ્રહણ કરી..
દરિયાકાંઠે શિવલીંગ સ્વરૂપે બિરાજમાન થયેલા ભગવાન શંકરનો કૃપાપ્રસાદ પામવા માટે દરરોજ હજારો ભક્તો ઉમટી પડે છે અહીં શિવલીંગને જળાભિષેક કરવા સમુદ્ર દિવસમાં બે વખત જાતે આવે છે.
નવાડેરા વિસ્તારમાં આવેલ ભૃગુ ભાસ્કરેશ્વર મહાદેવ મંદિરેદત્તોપાસક પરિવાર દ્વારા ઘીમાંથી આઠ ફૂટનું કમળ બનાવવામાં આવ્યું હતું જેને શિવજીને અર્પણ કરવામાં આવ્યું
દેવાધિદેવ મહાદેવની ભક્તિ અને આરાધનાના પર્વ મહાશિવરાત્રીની આજરોજ ઠેર ઠેર ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચમાં આવેલા વિવિધ દેવાલોમાં પણ મહાશિવરાત્રી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા
ફાગણ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ પર આવતા મહાશિવરાત્રી તહેવારનું વિશેષ મહત્વ છે.આ તિથિને ભગવાન શિવનો પ્રિય દિવસ માનવામાં આવે છે તેથી શિવભક્તો માટે આ તહેવાર અતિ મહત્વપૂર્ણ છે
મહાશિવરાત્રીના દિવસે ભાંગ, ધતુરા અને બિલ્વપત્ર ચઢાવવામાં આવે છે. આ ઉપરાંત થંડાઈ, ખીર, ખોયા બરફી, પંચામૃત જેવી વસ્તુઓ પણ ચઢાવવામાં આવે છે. ચાલો જાણીએ આ બધાની રેસિપી.
ભગવાન મહાદેવને સમર્પિત મહાશિવરાત્રીનો દિવસ હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની યોગ્ય રીતે પૂજા કરવાથી તે જલ્દી પ્રસન્ન થઈ જાય છે. પરંતુ મહાશિવરાત્રિ પર શિવજીની પૂજા દરમિયાન કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રીના પાવન અવસર નિમિત્તે ભક્તોનો જનસેલાબ ઉમટ્યો છે,અને મહાદેવજીને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો