અંકલેશ્વર : મહાશિવરાત્રીના પાવન અવસર નિમિત્તે અંતરનાથ મહાદેવ મંદિરમાં ભસ્મ આરતીનો લ્હાવો લેતા શિવભક્તો
અંતરનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી,અને શિવભક્તોએ મહાદેવજીની ભસ્મ આરતીનો લ્હાવો લઈને ધન્યતા અનુભવી