મહીસાગર : ડેમની સપાટી ઘટતા જ થાય છે 850 વર્ષ જૂના નદીનાથ મહાદેવના દર્શન, જાણો મંદિરનું મહાત્મય...
એક લોકવાયકા મુજબ મહીસાગર જિલ્લામાં કડાણા ડેમના નિર્માણ પહેલા નદીનાથ મહાદેવ મંદિરે મહિપુનમ તેમજ ભાદરવી પૂનમનો મેળો ભરાતો હતો.
એક લોકવાયકા મુજબ મહીસાગર જિલ્લામાં કડાણા ડેમના નિર્માણ પહેલા નદીનાથ મહાદેવ મંદિરે મહિપુનમ તેમજ ભાદરવી પૂનમનો મેળો ભરાતો હતો.
એક જ પરિવારના ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે. પતિ-પત્ની અને બંને બાળકનાં એકસાથે મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ખાનપુર તાલુકામાં આવેલ ભાદર ડેમમાંથી નીકળતી ભાદર મુખ્ય કેનાલમાં મેણાં ગામની સીમ નજીક મસમોટું ગાબડું પડ્યું છે
લુણાવાડાના ગોલાના પાલ્લા ગામે થઇ હતી હત્યા, ત્રિભોવન પંચાલ અને જશોદા પંચાલની હત્યા.
મહીસાગરના પાલ્લા ગામે ચોંકાવનારો બનાવ, જિલ્લા ભાજપના નેતા અને તેમની પત્નીની હત્યા.
લુણાવાડા પંથકની સેવાભાવી સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિ, વીજળી જતી હોય તે ગ્રામજનોને આપી ચાર્જીન્ગ બેટરી.