નર્મદા : વલસાડ-ગીરમાં થતી કેરીથી ખેડૂતે ઊભી કરી આંબાવાડી, તો પણ થયું નુકશાન, જાણો કોણ વેરી બન્યું..!
નર્મદા જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવતા ખેડૂતો માટે પુનઃ આફત ઉભી થઇ છે.
નર્મદા જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવતા ખેડૂતો માટે પુનઃ આફત ઉભી થઇ છે.
સમગ્ર રાજ્યમાં આ વર્ષે કમોસમી વરસાદના કારણે ખેતી પાકને મોટું નુકશાન પહોચ્યું છે
અંકલેશ્વર સહીત દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે કેરીનો પાક એક મહિનો મોડો આવે એવી શક્યતા જોવાઈ રહી છે ત્યારે તેની સીધી અસર કેરીના ભાવ પર જોવા મળશે
જેને કારણે કેરીના પાકને ૩૦ ટકા જેટલું નુકસાન થતા આ વર્ષે કેરીના ભાવ આસમાનને આંબે એવી સ્થિતીનું નિર્માણ થયું છે.
ગીરનાં આંબાનાં બગીચાઓમાં ઓછા પાક વચ્ચે મધિયા નામનો રોગ વધ્યો છે. આ રોગને કારણે કેસર પકવતા ખેડૂતોની ચિંતામા બમણો વધારો થયો.
કચ્છની કેસર કેરીનાં ઓછા ઉત્પાદનના કારણે કેરી મોંધી બનતા રસ મોંઘો અને ફિક્કો પડી શકે છે.
ભાવનગર જીલ્લાના તળાજા તાલુકાના મણાર ગામના ખેડૂત દ્વારા કેરીના પાકની પ્રાકૃતિક ખેતી કરી મબલક આવક મેળવી છે