Connect Gujarat

You Searched For "Manipur"

મણિપુર હિંસા: રજા પર ગયેલા CRPF કોબ્રા કમાન્ડોની ગોળી મારી હત્યા, ઈન્કમટેક્સ કર્મચારી પણ બન્યો હિંસાનો શિકાર.!

6 May 2023 3:14 AM GMT
CRPF CoBRA કમાન્ડો, જે રજા પર હતો, શુક્રવારે મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં તેના ગામમાં સશસ્ત્ર હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

મણિપુરમાં પ્રતિબંધો વચ્ચે પરિસ્થિતિ તંગ, ટ્રેનોની અવરજવર બંધ..!

5 May 2023 3:44 AM GMT
મણિપુરમાં, બહુમતી મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિની શ્રેણીમાં સામેલ કરવા સામે વિરોધ હિંસક બન્યો છે.

ભૂસ્ખલનમાં આર્મી કેમ્પ ડૂબ્યો, મણિપુરમાં કાટમાળ નીચે દટાયા ઘણા સેનાના જવાનો, બેના મોત

30 Jun 2022 8:59 AM GMT
અવિરત વરસાદને કારણે પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ભૂસ્ખલનથી સામાન્ય લોકોની સાથે કેટલાક પ્રાદેશિક સૈન્યના જવાનો પણ પ્રભાવિત થયા હતા

મણિપુરમાં કોમ્યુનિટી હોલમાં IED બ્લાસ્ટમાં એકનું મોત, પાંચ ઘાયલ

30 May 2022 4:00 AM GMT
મણિપુરના ખોંગજોમમાં સપમ માયા લિકાઈ ખાતે કોમ્યુનિટી હોલમાં IED વિસ્ફોટમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય પાંચ ઘાયલ થયા હતા.

ઉત્તરપ્રદેશમાં ફરી "યોગીરાજ", પંજાબમાં કોંગ્રેસનો કિલ્લો ધરાશાયી

10 March 2022 12:41 PM GMT
આખા દેશની નજર જેના પર હતી તેવી પાંચ રાજયોની ચુંટણીની પરિણામો જાહેર થઇ ગયાં છે. ઉત્તરપ્રદેશમાં ભાજપે સત્તા જાળવી રાખી ઇતિહાસ રચ્યો છે.

મણિપુર વિધાનસભાના બીજા તબક્કા માટે મતદાન શરૂ, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓકરામ ઇબોબી સિંહે આપ્યો મત

5 March 2022 4:01 AM GMT
મણિપુર વિધાનસભા ચૂંટણીના બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન શનિવારે શરૂ થયું છે. મણિપુરના 6 જિલ્લાની 22 વિધાનસભા બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન ચાલી...

મણિપુર ચૂંટણીઃ સવારે 10 વાગ્યા સુધી 12 ટકા મતદાન, CM એન બિરેન સિંહ સહિત 173 ઉમેદવારોનું ભાવિ દાવ પર

28 Feb 2022 7:27 AM GMT
મણિપુર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે. રાજ્ય ચૂંટણી પંચે સોમવારે જણાવ્યું કે રાજ્યમાં સવારે 10 વાગ્યા સુધી 11.68 ટકા મતદાન...

PM Modi આજે મણિપુર અને ત્રિપુરાની મુલાકાતે, બંને રાજ્યોને હજારો કરોડ રૂપિયાની આપશે ભેટ

4 Jan 2022 3:54 AM GMT
મણિપુર એ મ્યાનમારની સરહદે આવેલું એક સંવેદનશીલ ભારતીય રાજ્ય છે, જ્યાં આગામી અઢી મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. દરમિયાન, આજે એટલે કે 4...

મણિપુરમાં આતંકી હુમલો,કમાન્ડિંગ ઓફિસર અને તેમના પરિવારનું મોત

13 Nov 2021 11:19 AM GMT
આતંકવાદી હુમલામાં 46 આસામ રાઈફલ કમાન્ડિંગ ઓફિસર અને તેમના પરિવાર નું મોત થયું હતું.

મણિપુર: અમિત શાહે કર્યા માં કામાખ્યાના દર્શન, વિકાસ પરિયોજનાઓનું કર્યું ઉદ્ઘાટન

27 Dec 2020 12:47 PM GMT
ગૃહ મંત્રી અમિત શાહ આજે પૂર્વોત્તરના પ્રવાસે છે. ત્યારે મણિપુરની રાજધાની ઇંફાલની મુલાકાત લીધી હતી. દરમિયાન કેટલીક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું...