દેશપશ્ચિમ બંગાળ: તૃણમૂલ કોંગ્રેસની શહીદ દિવસની રેલીમાં અખિલેશ યાદવના કેન્દ્ર સરકાર પર પ્રહાર પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ ની શહીદ દિવસ રેલીના મંચ પરથી સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા By Connect Gujarat 21 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : જંબુસરના જંત્રાલ ગામની વિદ્યાકુંજ શાળા ખાતે શહીદ દિવસ નિમિત્તે વકૃત્વ સ્પર્ધા યોજાય... તા. 30 જાન્યુઆરી, 1948ના રોજ નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી હતી. By Connect Gujarat 30 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશમહાત્મા ગાંધીની પુણ્યતિથિને શહીદ દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે?, વાંચો અહીં... ગાંધીજીએ ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવામાં બહુ મોટું યોગદાન આપ્યું છે. By Connect Gujarat 30 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ જિલ્લા ભાજપ અને યુવા મોરચા દ્વારા સ્ટેચ્યું પાર્ક ખાતે શહીદ દિન નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાય... સેવાશ્રમ રોડ સ્થિત સ્ટેચ્યુ પાર્ક ખાતે શહીદ દિન નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ અને યુવા મોરચા દ્વારા ક્રાંતિકારીઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. By Connect Gujarat 23 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજામનગર : શહીદ દિન નિમિત્તે વીર સપૂત ભગતસિંહની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાય... જામનગર શહેર ભાજપ દ્વારા શહીદ દિનના દિવસે ભગતસિંહની પ્રતિમાને ફૂલહાર કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી By Connect Gujarat 23 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : દેશમાં પ્રથમ વખત શહીદો માટે આરતી તૈયાર કરાય, શહીદ દિને યોજાશે ભવ્ય વીરાંજલી કાર્યક્રમ... આગામી તા. 23 માર્ચના રોજ ગુજરાત ભાજપ પ્રદેશના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા તેમજ વીરાંજલી સમિતિ દ્વારા વીરાંજલી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. By Connect Gujarat 15 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : 23 માર્ચે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે શહિદ દિન નિમિતે ભવ્ય વિરાંજલી કાર્યક્રમનું આયોજન 23 માર્ચે શહીદ દિને જાણીતા ક્રાંતિવીરોના જીવન અને કવનની કેટલીક અજાણી વાતો વીરાંજલિ સમિતિ દ્વારા એક ભવ્ય મલ્ટીમીડિયા કાર્યક્રમ મારફતે રજૂ કરવામાં આવે છે. By Connect Gujarat 15 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : ગાંધીજીના નિર્વાણ દિને રેંટિયા કાંતણ સ્પર્ધાનું આયોજન કરાયું નગર પ્રા.શિક્ષણ સમિતિ તરફથી કરાયું આયોજન,120 શાળાઓના આચાર્ય અને શિક્ષકોએ ભાગ લીધો, વિજેતાઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં By Connect Gujarat 30 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn
Featuredભરૂચ: નેત્રંગ ખાતે શહીદ દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા By Connect Gujarat 23 Mar 2021Share Twitter Share Whatsapp LinkedIn