Connect Gujarat

You Searched For "Martyrs Day"

ભરૂચ : જંબુસરના જંત્રાલ ગામની વિદ્યાકુંજ શાળા ખાતે શહીદ દિવસ નિમિત્તે વકૃત્વ સ્પર્ધા યોજાય...

30 Jan 2024 12:05 PM GMT
તા. 30 જાન્યુઆરી, 1948ના રોજ નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી હતી.

મહાત્મા ગાંધીની પુણ્યતિથિને શહીદ દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે?, વાંચો અહીં...

30 Jan 2024 5:07 AM GMT
ગાંધીજીએ ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવામાં બહુ મોટું યોગદાન આપ્યું છે.

ભરૂચ જિલ્લા ભાજપ અને યુવા મોરચા દ્વારા સ્ટેચ્યું પાર્ક ખાતે શહીદ દિન નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાય...

23 March 2023 8:34 AM GMT
સેવાશ્રમ રોડ સ્થિત સ્ટેચ્યુ પાર્ક ખાતે શહીદ દિન નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ અને યુવા મોરચા દ્વારા ક્રાંતિકારીઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

જામનગર : શહીદ દિન નિમિત્તે વીર સપૂત ભગતસિંહની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાય...

23 March 2023 8:07 AM GMT
જામનગર શહેર ભાજપ દ્વારા શહીદ દિનના દિવસે ભગતસિંહની પ્રતિમાને ફૂલહાર કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી

અમદાવાદ : દેશમાં પ્રથમ વખત શહીદો માટે આરતી તૈયાર કરાય, શહીદ દિને યોજાશે ભવ્ય વીરાંજલી કાર્યક્રમ...

15 March 2023 12:44 PM GMT
આગામી તા. 23 માર્ચના રોજ ગુજરાત ભાજપ પ્રદેશના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા તેમજ વીરાંજલી સમિતિ દ્વારા વીરાંજલી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું...

અમદાવાદ : 23 માર્ચે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે શહિદ દિન નિમિતે ભવ્ય વિરાંજલી કાર્યક્રમનું આયોજન

15 March 2023 11:50 AM GMT
23 માર્ચે શહીદ દિને જાણીતા ક્રાંતિવીરોના જીવન અને કવનની કેટલીક અજાણી વાતો વીરાંજલિ સમિતિ દ્વારા એક ભવ્ય મલ્ટીમીડિયા કાર્યક્રમ મારફતે રજૂ કરવામાં આવે...

શહીદ દિવસ: PM મોદીએ ભગત સિંહ, રાજગુરુ અને સુખદેખને સલામ કરી, આજે સાંજે 'ક્રાંતિ ગેલેરી'નું કરશે ઉદ્ઘાટન

23 March 2022 7:12 AM GMT
પીએમ મોદીએ ટ્વીટમાં કહ્યું, 'ભારત માતાના અમર સપૂતો, વીર ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને શહીદ દિવસ પર અનેક સલામ

વડોદરા : ગાંધીજીના નિર્વાણ દિને રેંટિયા કાંતણ સ્પર્ધાનું આયોજન કરાયું

30 Jan 2022 10:53 AM GMT
નગર પ્રા.શિક્ષણ સમિતિ તરફથી કરાયું આયોજન,120 શાળાઓના આચાર્ય અને શિક્ષકોએ ભાગ લીધો, વિજેતાઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં