'હેલ્ધી ફૂડ આપવા બદલ અશ્વિની વૈષ્ણવજીનો આભાર', મુસાફરે કહ્યું વંદે ભારતના ભોજનમાં તેલ કે મસાલા નથી,
ટ્રેનની મુસાફરી દરમિયાન, IRCTC (ભારતીય રેલ્વે કેટરિંગ સર્વિસ) દ્વારા ખરાબ ભોજન આપવાની ઘણી ફરિયાદો આવે છે.
ટ્રેનની મુસાફરી દરમિયાન, IRCTC (ભારતીય રેલ્વે કેટરિંગ સર્વિસ) દ્વારા ખરાબ ભોજન આપવાની ઘણી ફરિયાદો આવે છે.
હેલ્ધી ફૂડ ખાવાથી સ્વાસ્થ્ય હેલ્ધી રહે છે. ઘણી એવી હેલ્ધી ટેવો જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.
માવા બરફી એક પરંપરાગત ભારતીય મીઠાઈ છે જેનો સ્વાદ લોકોને પસંદ છે. તહેવાર દરમિયાન માવાની બરફી ખાસ બનાવવામાં આવે છે.
સ્વતંત્ર ભારતના 76 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે જેનો સમગ્ર દેશવાસીઓને ગર્વ છે અને ઠેર ઠેર આ પર્વની માનભેર ઉજવણી કરવામાં આવશે
જો તમે ખાવામાં એવી વસ્તુ શોધી રહ્યા છો જે સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય તો ભીંડા એક સારો વિકલ્પ બની શકે છે.
સરકારી શાળાઓમાં બાળકો માટે સરકારે મધ્યાહ્ન ભોજન યોજના અમલી બનાવી છે, જેમાં જરૂરિયાતમંદ પરિવારનાં બાળકો બપોરનું ભોજન શાળામાંથી જ મેળવી શકે
ભારતમાં દેશી ચણા ખાવાના શોખીન લોકો ઘણા છે. સામાની રીતે આને પલાળીને અથવા તો તેલ અને મસાલામાં ફ્રાઈ કરીને રાંધવામાં આવે છે.
ભાવનગરના પાલિતાણામાં લગ્ન પ્રસંગ દરમ્યાન 150થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતાં તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વંદેભારત એક્સપ્રેસ ટ્રેન અને અમદાવાદ મેટ્રો રેલના ફેઝ 1ના પશ્ચિમ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું. વસ્ત્રાપુર ખાતે વડાપ્રધાનની જાહેરસભા યોજાઈ હતી.