જુનાગઢ : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની પ્રશિક્ષણ શિબિરનો પ્રારંભ...
ગુજરાતથી કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરાયા બાદ ગુજરાત કોંગ્રેસના સંગઠનનું નવસર્જન થઈ ચૂક્યું છે,
ગુજરાતથી કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરાયા બાદ ગુજરાત કોંગ્રેસના સંગઠનનું નવસર્જન થઈ ચૂક્યું છે,
સરદારધામ સંચાલિત Global Patidar Business Organization (GPBO) હાલમાં બે રાજ્યના આઠ શહેરોમાં “સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ”ના મહાસંકલ્પ સાથે કાર્યરત છે.
ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ બૌડાની મળેલી બોર્ડ બેઠકમાં નગરજનોના સુખાકારી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે અંદાજે ₹45 કરોડના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.
અંકલેશ્વરમાં આગામી ગણેશ મહોત્સવના પર્વને ધ્યાને રાખીને વહીવટી તંત્ર, પોલીસ તેમજ ગણેશ આયોજકોની બેઠક યોજાઇ હતી જેમાં વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તારીખ 21મી જૂનના રોજ “ONE NATION, ONE ELECTION” વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્ત ખેડૂતોની સુનાવણી અધિકારીઓની ગેરહાજરીને કારણે મુલતવી રહી હતી ત્યારે 16 જૂન 2025ના રોજ નવી તારીખ માંગવામાં આવી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી તણાવ સતત વધી રહ્યો છે. પાકિસ્તાન તરફથી સતત મિસાઇલો અને ડ્રોન છોડવામાં આવી રહ્યા છે. ભારતીય સેના સતત દુશ્મન દેશને યોગ્ય જવાબ આપી રહી છે.