Connect Gujarat

You Searched For "Migration"

સુરેન્દ્રનગર: વાવાઝોડાના પગલે પાટડીના રણમાંથી અગરિયાઓનું સ્થળાંતર, તંત્ર બન્યુ એલર્ટ

13 Jun 2023 7:37 AM GMT
બીપરજોઇ વાવાઝોડાના પગલે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે.પાટડીના રણમાંથી અગરિયાઓને સ્થળાંતર કરાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા

પાટણ : રાધનપુરના ગોતરકા ગામે પીવાના પાણીની પારાયણ, મહિલાઓએ હીજરત કરવાની ચીમકી ઉચ્ચારી...

11 Jun 2023 12:01 PM GMT
રાધનપુરના ગોતરકા ગામે સર્જાય પીવાના પાણીની સમસ્યાછેલ્લા 2 મહિનાથી પાણી નહીં મળતા સ્થાનિકોને ભારે હાલાકીમહિલાઓએ માટલાં ફોડી હીજરત કરવાની ચીમકી ઉચ્ચારી ...

ભરૂચ : ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી, તંત્ર દ્વારા 800થી વધુ લોકો અને પશુધનનું સ્થળાંતર...

17 Aug 2022 7:16 AM GMT
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું, ગોલ્ડન બ્રિજ નજીક નદીની સપાટી વધતાં તંત્ર એલર્ટ

અમદાવાદ : ફાયર વિભાગની અભૂતપૂર્વ કામગીરી, 150થી વધુ લોકોનું સ્થળાંતર, તો ખાનગી બસમાં સવાર 48 મુસાફરોનું રેસક્યું કર્યું

12 July 2022 3:14 PM GMT
અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદમાં મહાનગરપાલિકાના ફાયર વિભાગે અભૂતપૂર્વ કામગીરી કરી બતાવી છે.

કચ્છ : છેવાડાના ગામોમાં પાણી અને પશુઓ માટે ઘાસચારાની અછત સર્જાતા માલધારીઓની હિજરત

2 Jun 2022 11:20 AM GMT
માલધારીઓને હિજરત કરવાની નોબત આવી છે. રાજ્યભરમાં હાલ કાળઝાળ ગરમીની વચ્ચે પાણીનો પોકાર ઉઠ્યો છે.

સુરેન્દ્રનગર: ચોટીલાના 5થી વધુ ગામોમાં જળસંકટને કારણે ૩૦૦થી વધુ પરિવારોની હિજરત !

12 April 2022 10:56 AM GMT
સુરેન્દ્ર નગરમાં પાણીની પારાયણ ચોટીલાના 5 ગામોમાં દાનિય સ્થિતિ જળ સંકટના કારણે પરિવારો હિજરત કરવા મજબૂર

સાબરકાંઠા: કોમી તંગદિલી વચ્ચે અનેક પરિવારોની એક સાથે હિજરત, પોલીસે કહ્યું આવું કઈ જ નથી

12 April 2022 7:59 AM GMT
હિંમતનગરમાં ગત રાત્રીએ વધુ એક વાર પથ્થરમારો થવાની ઘટના બની છે. શહેરના વણઝારા વાસમાં પથ્થરમારો થતાં ભયના કારણે સ્થાનિકો હિજરત કરવા મજબૂર બન્યા છે

જુનાગઢ : લેબોરેટરીમાં આગ લાગતાં બાજુની હોસ્પીટલમાં પહોચ્યા ધુમાડા, ગૂંગળામણ થતાં 10 દર્દીઓનું રેસ્ક્યુ

31 Jan 2022 6:01 AM GMT
જુનાગઢ શહેરના બસ સ્ટેન્ડ નજીક દ્વારકાધીશ માર્કેટમાં આવેલ ખાનગી લેબોરેટરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી

ભરૂચ: હાથીખાનામાંથી હિન્દુઓની હિજરત,શું વિદેશી પરિબળો છે જવાબદાર ?જુઓ ઇનસાઇડ સ્ટોરી

24 Nov 2021 2:13 PM GMT
ભરૂચના કાંકરીયામાં ધર્મપરિવર્તનના મામલા સાથે હાથીખાના બજાર વિસ્તારમાં અશાંતધારો લાગુ હોવા છતા હિન્દુ પરિવારો હિજરત કરી રહ્યા હોવાના આક્ષેપ વચ્ચે આ...

અમરેલી: રેવન્યુ વિસ્તારમાંથી સિંહનું સ્થળાંતર કરાતા લોકોમાં રોષ

19 Aug 2021 9:17 AM GMT
રેવન્યુ વિસ્તારના 3 સિંહણ અને 2 સિંહ બાળનું સ્થળાંતર કરાયું, સિંહને ફરી આ જ વિસ્તારમાં છોડવા લોકોની માંગ.