ગુજરાત સુરેન્દ્રનગર: વાવાઝોડાના પગલે પાટડીના રણમાંથી અગરિયાઓનું સ્થળાંતર, તંત્ર બન્યુ એલર્ટ બીપરજોઇ વાવાઝોડાના પગલે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે.પાટડીના રણમાંથી અગરિયાઓને સ્થળાંતર કરાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા By Connect Gujarat 13 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પાટણ : રાધનપુરના ગોતરકા ગામે પીવાના પાણીની પારાયણ, મહિલાઓએ હીજરત કરવાની ચીમકી ઉચ્ચારી... By Connect Gujarat 11 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી, તંત્ર દ્વારા 800થી વધુ લોકો અને પશુધનનું સ્થળાંતર... સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું, ગોલ્ડન બ્રિજ નજીક નદીની સપાટી વધતાં તંત્ર એલર્ટ By Connect Gujarat 17 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કચ્છ : છેવાડાના ગામોમાં પાણી અને પશુઓ માટે ઘાસચારાની અછત સર્જાતા માલધારીઓની હિજરત માલધારીઓને હિજરત કરવાની નોબત આવી છે. રાજ્યભરમાં હાલ કાળઝાળ ગરમીની વચ્ચે પાણીનો પોકાર ઉઠ્યો છે. By Connect Gujarat 02 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર: ચોટીલાના 5થી વધુ ગામોમાં જળસંકટને કારણે ૩૦૦થી વધુ પરિવારોની હિજરત ! સુરેન્દ્ર નગરમાં પાણીની પારાયણ ચોટીલાના 5 ગામોમાં દાનિય સ્થિતિ જળ સંકટના કારણે પરિવારો હિજરત કરવા મજબૂર By Connect Gujarat 12 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: કોમી તંગદિલી વચ્ચે અનેક પરિવારોની એક સાથે હિજરત, પોલીસે કહ્યું આવું કઈ જ નથી હિંમતનગરમાં ગત રાત્રીએ વધુ એક વાર પથ્થરમારો થવાની ઘટના બની છે. શહેરના વણઝારા વાસમાં પથ્થરમારો થતાં ભયના કારણે સ્થાનિકો હિજરત કરવા મજબૂર બન્યા છે By Connect Gujarat 12 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : લેબોરેટરીમાં આગ લાગતાં બાજુની હોસ્પીટલમાં પહોચ્યા ધુમાડા, ગૂંગળામણ થતાં 10 દર્દીઓનું રેસ્ક્યુ જુનાગઢ શહેરના બસ સ્ટેન્ડ નજીક દ્વારકાધીશ માર્કેટમાં આવેલ ખાનગી લેબોરેટરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી By Connect Gujarat 31 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: હાથીખાનામાંથી હિન્દુઓની હિજરત,શું વિદેશી પરિબળો છે જવાબદાર ?જુઓ ઇનસાઇડ સ્ટોરી By Connect Gujarat 24 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી: રેવન્યુ વિસ્તારમાંથી સિંહનું સ્થળાંતર કરાતા લોકોમાં રોષ રેવન્યુ વિસ્તારના 3 સિંહણ અને 2 સિંહ બાળનું સ્થળાંતર કરાયું, સિંહને ફરી આ જ વિસ્તારમાં છોડવા લોકોની માંગ. By Connect Gujarat 19 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn