સુરેન્દ્રનગર: વાવાઝોડાના પગલે પાટડીના રણમાંથી અગરિયાઓનું સ્થળાંતર, તંત્ર બન્યુ એલર્ટ
બીપરજોઇ વાવાઝોડાના પગલે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે.પાટડીના રણમાંથી અગરિયાઓને સ્થળાંતર કરાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા
બીપરજોઇ વાવાઝોડાના પગલે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે.પાટડીના રણમાંથી અગરિયાઓને સ્થળાંતર કરાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું, ગોલ્ડન બ્રિજ નજીક નદીની સપાટી વધતાં તંત્ર એલર્ટ
માલધારીઓને હિજરત કરવાની નોબત આવી છે. રાજ્યભરમાં હાલ કાળઝાળ ગરમીની વચ્ચે પાણીનો પોકાર ઉઠ્યો છે.
સુરેન્દ્ર નગરમાં પાણીની પારાયણ ચોટીલાના 5 ગામોમાં દાનિય સ્થિતિ જળ સંકટના કારણે પરિવારો હિજરત કરવા મજબૂર
હિંમતનગરમાં ગત રાત્રીએ વધુ એક વાર પથ્થરમારો થવાની ઘટના બની છે. શહેરના વણઝારા વાસમાં પથ્થરમારો થતાં ભયના કારણે સ્થાનિકો હિજરત કરવા મજબૂર બન્યા છે
જુનાગઢ શહેરના બસ સ્ટેન્ડ નજીક દ્વારકાધીશ માર્કેટમાં આવેલ ખાનગી લેબોરેટરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી