અંકલેશ્વર–સેલવાસ એક્સપ્રેસ રૂટ પર નવીન બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ
ભરૂચ એસ.ટી.વિભાગ દ્વારા અંકલેશ્વર ડેપોને 3 ગુર્જર નગરી એક્સપ્રેસ બસ તથા બિરસામુંડા પરિવહન અંતર્ગત 3 એમ કુલ 6 જેટલી નવી બસો ફાળવવામાં આવી....
ભરૂચ એસ.ટી.વિભાગ દ્વારા અંકલેશ્વર ડેપોને 3 ગુર્જર નગરી એક્સપ્રેસ બસ તથા બિરસામુંડા પરિવહન અંતર્ગત 3 એમ કુલ 6 જેટલી નવી બસો ફાળવવામાં આવી....
રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વર પટેલની અધ્યક્ષતામાં શ્રી તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ-અંકલેશ્વર દ્વારા પ્રથમ તેજસ્વી તારલા સન્માન સમારંભ-2025’નું આયોજન કરવામાં આવ્યું
અંકલેશ્વરના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી ઈશ્વર પટેલની અધ્યક્ષતા હેઠળ નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહનું શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું
દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ રાજ્યના પાણી પુરવઠા ઇશ્વરસિંહ પટેલ સાથે બેઠક કરી ઉકાઈ જમણાકાંઠા નહેરમાં 90 દિવસ પાણી પુરવઠો બંધ ન રાખવા રજુઆત કરી હતી
અંકલેશ્વરના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલના પ્રયાસોથી પાઉંભાજીની લારી ચલાવતા પિતાની પુત્રીએ કેન્સર સામે જિંદગીનો જંગ જીતવામાં સફળતા હાંસલ કરી છે.
ભુપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળમાં અંકલેશ્વર હાસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને સ્થાન પ્રાપ્ત થયું છે ઈશ્વરસિંહ પટેલે રાજ્યકક્ષાના મંત્રી સ્વતંત્ર પ્રભાર તરીકે ગ્રહણ કર્યા હતા
દિલ્હી મુંબઇ એક્સપ્રેસ વે પર અંકલેશ્વરના પુન ગામ નજીક કનેક્ટિવિટી અપાતા ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલનું સન્માન કરવામાં આવ્યું
અંકલેશ્વરમાં ખેતીવાડી વિભાગ દ્વારા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહ અંતર્ગત રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું...।