ભરૂચ: ચકચારી મનરેગા કૌભાંડમાં નેત્રંગ TDO સહિત વધુ 4 આરોપીની ધરપકડ, ધરપકડનો આંક 10 પર પહોંચ્યો
3 તાલુકાના 58 ગામોમાં રૂ.7 કરોડના આચરાયેલ કૌભાંડમાં અગાઉ કોંગ્રેસના નેતા હીરા જોટવા તેના પુત્ર દિગ્વિજય જોટવા સહિત 6 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે
3 તાલુકાના 58 ગામોમાં રૂ.7 કરોડના આચરાયેલ કૌભાંડમાં અગાઉ કોંગ્રેસના નેતા હીરા જોટવા તેના પુત્ર દિગ્વિજય જોટવા સહિત 6 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે
મનરેગા કૌભાંડ બાદ જિલ્લા ગ્રામ એજન્સી દ્વારા કરાર આધારિત 21 કર્મચારીઓને છુટા કરી દેવામાં આવ્યા છે તો 2 કર્મચારીઓના રાજીનામાં મંજૂર કરવામાં આવ્યા
મનરેગા કૌભાંડ અંગે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ સી.બી.આઈ. તપાસની પણ માંગ કરી છે. ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે કૌભાંડથી એકઠા થયેલા પૈસા હવાલાથી લંડન મોકલાયા
ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં પોલીસે કોંગ્રેસના નેતા હીરા જોટવા તેના પુત્ર દિગ્વિજય જોટવા અને ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કરી અને ચોકાવનારા ખુલાસા કર્યા છે.
ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના મોટા નેતા હીરા જોટવા અને હાંસોટ તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કરવામાં આવતા મચી જવા પામ્યો છે.
ભરૂચ પોલીસએ આજે ગીર સોમનાથથી કોંગ્રેસના પૂર્વ લોકસભા ઉમેદવાર હીરા જોટવાની અટકાયત કરી છે હીરા જોટવાનું નામ મનરેગા કૌભાંડમાં ખુલતા તેઓ તપાસના દાયરા હેઠળ આવ્યા છે.
56 ગામોમાં રૂપિયા 7.30 કરોડના મનરેગા કૌભાંડમાં પોલીસે કોંગ્રેસ નેતા હીરા જોટવાની ગીર સોમનાથથી અટકાયત કરી તેની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહિ છે
મનરેગા કૌભાંડમાં ભરૂચ પોલીસની વિશેષ તપાસ ટીમ (SIT)એ બે દિવસમાં ૩૦ જેટલા લોકોના નિવેદન નોંધ્યા છે. SIT દ્વારા શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનોની તપાસ શરૂ કરાઇ છે