ભરૂચ: મનરેગા કૌભાંડમાં બન્ને એજન્સીના સંચાલક સહિત વધુ 3 આરોપીની ધરપકડ, ચૈતર વસાવાએ CBI તપાસની કરી માંગ
મનરેગા કૌભાંડ અંગે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ સી.બી.આઈ. તપાસની પણ માંગ કરી છે. ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે કૌભાંડથી એકઠા થયેલા પૈસા હવાલાથી લંડન મોકલાયા