ગીર સોમનાથ : મેઘરાજાએ કર્યો સોમનાથ મહાદેવને શ્રીકાર "જળાભિષેક", જીલ્લામાં જામ્યો વરસાદી માહોલ
વહેલી સવારથી જ ગીર સોમનાથમાં વરસાદની એન્ટ્રી, સમગ્ર જિલ્લાના વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી.
વહેલી સવારથી જ ગીર સોમનાથમાં વરસાદની એન્ટ્રી, સમગ્ર જિલ્લાના વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી.
સમગ્ર જામનગર જીલ્લામાં રચાયો છે વરસાદી માહોલ. કાલાવડ, જામજોધપુર, સચરાસર, લાલપુરમાં વરસાદ.
વરસાદ વરસતા વલસાડના નદી-નાળા છલકાયા, કપરાડાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.
મહારાષ્ટ્રના બે ડેમમાંથી છોડાઇ રહયું છે પાણી, ઉપરવાસમાંથી ઉકાઇ ડેમમાં આવી રહયું છે પાણી.
લો-પ્રેશરના પગલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, વરસાદી માહોલ જામી જતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી.
મહારાષ્ટ્રમાં વરસાદને લઈને ઉકાઈ ડેમમાં નવા નીર, પાણીની આવક થતા ડેમની સપાટીમાં વધારો.
મહારાષ્ટ્રમાં અવિરત વરસાદ પગલે તબાહીના દ્રશ્યો, રાજ્યમાં છેલ્લા 48 કલાકમાં 129 લોકોના થયા મોત.