સુરત : 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, એક વૃદ્ધાનું મોત, મનપાનું આરોગ્ય તંત્ર દોડતું થયું...
સુરત શહેરમાં છેલ્લા એક સપ્તાહ એટલે કે, 10 માર્ચ સુધીમાં કોરોનાના 5 કેસ નોંધાઈ ચુક્યા છે. તેમજ 60 વર્ષીય વૃદ્ધાનું મોત નીપજ્યું છે,
સુરત શહેરમાં છેલ્લા એક સપ્તાહ એટલે કે, 10 માર્ચ સુધીમાં કોરોનાના 5 કેસ નોંધાઈ ચુક્યા છે. તેમજ 60 વર્ષીય વૃદ્ધાનું મોત નીપજ્યું છે,
ભાવનગરની જનતાને ઉનાળામાં પાણીના પ્રશ્ને પરેશાન થવું નહીં પડે. શહેરની 8 લાખની વસ્તી માટે પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
નવસારી-વિજલપોર નગરપાલિકા હદ વિસ્તારમાં પાલિકાએ આશરે 25 વર્ષ બાદ સીટી બસ સેવાનો પ્રારંભ કર્યો છે.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા મુકવામાં આવેલ પ્રોત્સાહક વળતર યોજનાનો ભરૂચવાસીઓ મહત્તમ લાભ લે તેવી અપીલ કરાઇ
મહાનગરપાલિકા દ્વારા શહેરમાં લાયસન્સ રજીસ્ટ્રેશન વગર ચાલતી ચીકન મટનની દુકાનો, ગેરકાયદેસર રીતે અનસ્ટેમ્પડ મીટ વેચતી મટનની દુકાનો સીલ કરવામાં આવી હતી
જંબુસર નગરમાં પ્રાથમિક સુવિધાના અભાવે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિત સ્થાનિક આગેવાનોએ પ્રાંત કચેરી બહાર ખાતે ધરણાં તેમજ વિરોધ પ્રદર્શન કર્યું હતું.