ભરૂચ અંકલેશ્વર: હોટલ સંચાલકોએ પનીરની સબ્જી બાબતે થયેલ માથાકુટમાં ગ્રાહકને માર મારી હત્યા કરતા ચકચાર અંકલેશ્વરના અંદાડા ગામમાં આવેલ કન્યાશાળા પાસે શ્રી સાંઈરામ હોટલના બે સંચાલકોએ પનીરની સબ્જી નહિ આપી ચાર યુવાનો સાથે માથાકૂટ કરી ધિક્કા પાટુનો માર મારી એક યુવાનને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat 29 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ: મેઘપુર ગામે બહેનને પ્રેમી સાથે જોઈ જતા ભાઈએ કરી સગી બહેનની હત્યા મેઘપુર ગામે 20 વર્ષીય સગા ભાઈએ પાલક માતાની મદદથી 15 વર્ષીય સગીર વયની બહેનને કૌટુંબીક સગા સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા રાખી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે By Connect Gujarat 10 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : હવા મહેલ નજીક થયેલ અજાણ્યા યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, એક શખ્સની ધરપકડ અંકલેશ્વર હાઇવે પર વાલિયા ચોકડી નજીક હવા મહેલ પાસે આવાવરુ જગ્યાએથી અજાણ્યા યુવાનનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો By Connect Gujarat 29 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: પ્રેમિકાથી છુટકારો મેળવવા માટે બે પ્રેમીએ ગળું દબાવી હત્યા કરી,જુઓ ચોંકાવનારો બનાવ વડોદરાનો ચોંકાવનારો બનાવ બે પ્રેમીઓએ મળી પ્રેમિકાની કરી હત્યા, પ્રેમિકાથી છુટકારો મેળવવા હત્યાના ગુનાને અપાયો અંજામ By Connect Gujarat 22 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં એક વ્યક્તિની પાવડાના ઘા મારી ઘાતકી હત્યા,જુઓ CCTV વસ્ત્રાપુર તળાવમાં મજૂરીકામ અને ચોકીદારનું કામ કરતાં વ્યક્તિની ઘાતકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે By Connect Gujarat 08 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ "હત્યા" કેસ : મુખ્ય સુત્રધાર પાસેથી ગેરકાયદેસર હથિયાર ઝડપાયા, પોલીસે તપાસ તેજ કરી... જુનાગઢ શહેરમાં અતિ ચર્ચાસ્પદ બનેલા સાઈનાઈડ કેસમાં સાઈનાઈડ સપ્લાય કરનાર મુખ્ય સુત્રધાર ઈકબાલ ઉર્ફે આઝાદ પાસેથી પોલીસે ગેરકાયદેસર હથિયાર ઝડપી પાડ્યા છે.. By Connect Gujarat 10 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ હત્યા કેસ : મુખ્ય સુત્રધાર પાસેથી ગેરકાયદેસર હથિયાર ઝડપાયા... રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલા જૂનાગઢ હત્યા કેસમાં સાઈનાઈડ સપ્લાય કરનાર મુખ્ય સુત્રધાર ઈકબાલ ઉર્ફે આઝાદ પાસેથી ગેરકાયદેસર હથિયાર ઝડપાયા છે. By Connect Gujarat 10 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : 7 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા બાદ મૃતદેહનો નિકાલ કરે તે પહેલા નરાધમ ઝડપાયો... સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં 7 વર્ષીય માસુમ બાળકીની હત્યાનો ભેદ ઉકેલાયો છે. ઘર નજીકમાં જ રહેતા નરાધમે બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી હતી By Connect Gujarat 09 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : પોર GIDCમાં ચાની લારી ચલાવતા વ્યક્તિની હત્યાથી ચકચાર, હત્યાનું કારણ અકબંધ... જિલ્લાની પોર જીઆઈડીસી વિસ્તારમાં ચાની લારી ચલાવતા 45 વર્ષીય વ્યક્તિનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat 10 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn