મહાકુંભમાં PM મોદીએ પવિત્ર સંગમ સ્થાને આસ્થાની લગાવી ડૂબકી,CM યોગી પણ રહ્યા હાજર
વડાપ્રધાન મોદીએ પ્રયાગજરાના ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર ડૂબકી લગાવી હતી. આ અવસરે PM મોદીએ ભગવા રંગના વસ્ત્રો પહેર્યા હતા. તેમના ગળા અને હાથમાં રુદ્રાક્ષની માળા હતી
વડાપ્રધાન મોદીએ પ્રયાગજરાના ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર ડૂબકી લગાવી હતી. આ અવસરે PM મોદીએ ભગવા રંગના વસ્ત્રો પહેર્યા હતા. તેમના ગળા અને હાથમાં રુદ્રાક્ષની માળા હતી
વડાપ્રધાન મોદીએ મહાકુંભ દુર્ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે- હું એવા ભક્તો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું જેમણે પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા છે.
આ યુદ્ધ જહાજ અને સબમરીન બંને ભારતમાં બનેલા છે.INS સુરત મિસાઇલો માટે કાળ સમાન છે, જ્યારે INS વાઘશીર દુશ્મનના રડારને ચકમો આપવામાં એક્સપર્ટ છે..
શ્રીનગર-લેહ હાઈવે NH-1 પર બનેલી 6.4 કિલોમીટર લાંબી ડબલ લેન ટનલ શ્રીનગરને સોનમર્ગથી જોડશે. હિમવર્ષાના કારણે આ હાઈવે 6 મહિના સુધી બંધ રહે છે. ટનલ બનવાથી લોકોને દરેક હવામાનમાં કનેક્ટિવિટી મળશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેરોધાના કો-ફાઉન્ડર નિખિલ કામતના પોડકાસ્ટ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે હું પણ મનુષ્ય છું કોઈ ભગવાન નથી.ભૂલો મારાથી પણ થાય છે.
વિપક્ષી સાંસદોએ PM મોદી અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ચહેરાના માસ્ક પહેરીને વિરોધ કર્યો હતો.આ દરમિયાન કોંગ્રેસના નેતાઓ મણિકમ ટાગોર અને સપ્તગિરિ શંકર ઉલાકાએ માસ્ક પહેર્યાં હતા અને રાહુલ ગાંધીએ તેમનો ઈન્ટરવ્યૂ લીધો
ભારતના નકશાના આકારમાં તૈયાર કરાયેલા આ કુદરતી હીરાનું નામ નવભારત રત્ન અપાયું છે. 2.120 કેરેટના કુદરતી હીરાને ભારતના નકશાનો આકાર આપવા માટે 62 કલાક જેટલો સમય લાગ્યો છે
ફિલ્મનું સ્ક્રિનિંગ સંસદ સંકુલની લાઇબ્રેરીમાં થયું હતું. પીએમ મોદી ઉપરાંત અભિનેત્રી રિદ્ધિ ડોગરા, નિર્માતા એકતા કપૂર, નિર્દેશક ધીરજ સરના અને ફિલ્મની ટીમના અન્ય સભ્યોએ પણ સ્ક્રીનિંગમાં હાજરી આપી