નર્મદા ડેમને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો,પાણીના વધામણા કરવા રંગબેરંગી લાઇટિંગનો ઝગમગાટ કરાયો
ઉપરવાસમાંથી પાણીની આવકના પરિણામે ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા,અને પાણીના વધામણાં કરવા માટે ડેમને સુંદર લાઇટિંગનો શણગાર કરવામાં આવ્યો..
ઉપરવાસમાંથી પાણીની આવકના પરિણામે ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા,અને પાણીના વધામણાં કરવા માટે ડેમને સુંદર લાઇટિંગનો શણગાર કરવામાં આવ્યો..
ઉપરવાસમાંથી પાણીની ભારે આવકને કારણે નર્મદા ડેમમાં 4 લાખથી વધુ ક્યુસેક પાણીની આવક થઇ છે. ગત 24કલાકમાં ડેમની સપાટીમાં 10 સેમીનો વધારો થયો...
સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી વિપુલ માત્રામાં પાણીની આવક થઈ રહી છે જેના પગલે ડેમમાંથી 2.45 લાખ પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે
સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને પાણીની સતત આવકને કારણે ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના 70 ટકા કરતા વધુ ભરાઈ ગયો છે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના 11 ઓગસ્ટ બાદ પ્રથમ વાર તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા છેમ નર્મદા ડેમની જળ સપાટી 138.57 મીટરે પહોંચી છે
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ પોતાની મહત્તમ સપાટી 138.68 મીટર પહોંચ્યો છે. સિઝનમાં પહેલીવાર ડેમ છલોછલ ભરાતા CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા 12.39 વાગે અમૃત મુહૂર્તમાં નર્મદાનાં નીરના વધામણા કર્યા
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સતત આવક થતાં મહત્તમ જળ સપાટીએ પહોંચવાની સમીપ છે
ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ આવતીકાલે તેની મહત્તમ સપાટી વટાવે તેની શક્યતા છે જેને લઇને તંત્ર દ્વારા નર્મદાના નીરના વધામણા કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે