માઁ નર્મદાની પંચકોશી પરિક્રમામાં ઉમટતુ શ્રદ્ધાળુઓનું કિડીયારૂ,પરિક્રમાવાસીઓએ કર્યો ધન્યતાનો અનુભવ
નર્મદા જિલ્લામાંથી પસાર થતી ઉત્તર વાહિની નર્મદાની એક મહિના સુધી યોજાતી પંચકોશી પરિક્રમા હાલ તેના મધ્યાંતરે પહોંચી છે.
નર્મદા જિલ્લામાંથી પસાર થતી ઉત્તર વાહિની નર્મદાની એક મહિના સુધી યોજાતી પંચકોશી પરિક્રમા હાલ તેના મધ્યાંતરે પહોંચી છે.
મુખ્યમંત્રીએ ગુજરાત અને દેશના સૌ નાગરિકોની સુખ-શાંતિ અને સમૃદ્ધિ તથા વિશ્વ કલ્યાણ માટે માઁ રેવાને પ્રાર્થના કરી હતી. તેમણે અહીં નર્મદા મૈયાના પ્રાકૃતિક સૌંદર્યને નિહાળ્યું હતું અને નર્મદા મૈયાના દર્શન કર્યા
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરાથી તિલકવાડા ઘાટ વચ્ચે વહેતી ઉત્તરવાહિ ની માઁ નર્મદાની પંચકોશી પરિક્રમા અર્થે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત દેશના વિવિધ પ્રાંતમાંથી શ્રદ્ધાળુઓ પરિક્રમા અર્થે ઉમટી રહ્યા છે.
રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ફરી એકવાર ભરૂચ જિલ્લાના મહેમાન બનવા જઈ રહ્યા છે તારીખ 28 માર્ચના રોજ હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચના સુપ્રસિદ્ધ ગુમાનદેવ તીર્થક્ષેત્ર ગુમાણદેવના મહંત મનમોહનદાસજી દ્વારા વિશ્વ કલ્યાણ અને ગૌહત્યા બંધ થાય તેવા ઉદ્દેશયો સાથે નર્મદા પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ભરૂચના હાંસોટના વમલેશ્ચર ગામે RSSના પ્રચારક ભૈયાજી જોષીએ પરિક્રમાવાસીઓ માટે નિર્માણ પામી રહેલ જે.ટી.ના કાર્યનું નિરીક્ષણ કરી મહાદેવ મંદિરમાં પૂજન અર્ચન
નર્મદા વિશ્વની એક માત્ર એવી નદી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે. દર વર્ષે 3 લાખથી વધારે શ્રધ્ધાળુઓ મધ્યપ્રદેશમાં આવેલાં મા નર્મદાના ઉદગમ સ્થાનથી નર્મદાની અતિ કઠિન ગણાતી પરિક્રમાનો પગપાળા પ્રારંભ કરે છે.
રહસ્યો, રોમાંચ અને જોખમોથી ભરેલી નર્મદા પરિક્રમા કરતા યાત્રીઓની સેવામાં ભરૂચના મંગલેશ્વર ગામ ખાતે છેલ્લા 100 વર્ષથી જાણે અનોખો સેવા યજ્ઞ ચાલી રહ્યો છે.જોઈએ આ વિશેષ અહેવાલ