અંકલેશ્વર: રામકુંડ તીર્થધામ ખાતે નર્મદા પરિક્રમા વાસીઓ માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવાય
હાલ નર્મદા પરિક્રમા ચાલી રહી છે.માઁ રેવાના ભક્તો પગપાળા,વાહનોમાં પરિક્રમા કરી રહ્યાં છે ત્યારે અંકલેશ્વરનું તીર્થધામ રામકુંડ પરિક્રમા વાસીઓ માટે આશ્રય સ્થાન બન્યું છે.
હાલ નર્મદા પરિક્રમા ચાલી રહી છે.માઁ રેવાના ભક્તો પગપાળા,વાહનોમાં પરિક્રમા કરી રહ્યાં છે ત્યારે અંકલેશ્વરનું તીર્થધામ રામકુંડ પરિક્રમા વાસીઓ માટે આશ્રય સ્થાન બન્યું છે.
નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓનું આગમન થતા તેઓને મંદિર સંચાલકો દ્વારા જમવા અને રહેવાની વ્યવસ્થા નિ:શુલ્ક પુરી પાડવામાં આવી રહી છે.
વમલેશ્વર ગામ ખાતે નર્મદા પરિક્રમાવાસીઓએ હંગામો મચાવ્યો હતો.સંગમ સ્થળ ખાતે સુવિધા ન હોવાના આક્ષેપ વચ્ચે તેઓએ હોડીઘાટની બુકિંગ ઓફિસમાં હંગામો મચાવતા દોડધામ મચી જવા પામી
નર્મદા જિલ્લામાંથી પસાર થતી ઉત્તર વાહિની નર્મદાની એક મહિના સુધી યોજાતી પંચકોશી પરિક્રમા હાલ તેના મધ્યાંતરે પહોંચી છે.
મુખ્યમંત્રીએ ગુજરાત અને દેશના સૌ નાગરિકોની સુખ-શાંતિ અને સમૃદ્ધિ તથા વિશ્વ કલ્યાણ માટે માઁ રેવાને પ્રાર્થના કરી હતી. તેમણે અહીં નર્મદા મૈયાના પ્રાકૃતિક સૌંદર્યને નિહાળ્યું હતું અને નર્મદા મૈયાના દર્શન કર્યા
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરાથી તિલકવાડા ઘાટ વચ્ચે વહેતી ઉત્તરવાહિ ની માઁ નર્મદાની પંચકોશી પરિક્રમા અર્થે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત દેશના વિવિધ પ્રાંતમાંથી શ્રદ્ધાળુઓ પરિક્રમા અર્થે ઉમટી રહ્યા છે.
રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ફરી એકવાર ભરૂચ જિલ્લાના મહેમાન બનવા જઈ રહ્યા છે તારીખ 28 માર્ચના રોજ હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચના સુપ્રસિદ્ધ ગુમાનદેવ તીર્થક્ષેત્ર ગુમાણદેવના મહંત મનમોહનદાસજી દ્વારા વિશ્વ કલ્યાણ અને ગૌહત્યા બંધ થાય તેવા ઉદ્દેશયો સાથે નર્મદા પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.