રાજપીપળા : ઓફિસ અને ગોડાઉનમાં લાગી ભીષણ આગ, સદનસીબે કોઇ જાનહાનિ નહિ
રાધા કૃષ્ણ ટ્રેડર્સની ઓફિસ અને ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. સદનસીબે આગમાં કોઇ જાનહાનિ થઇ ન હતી...
રાધા કૃષ્ણ ટ્રેડર્સની ઓફિસ અને ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. સદનસીબે આગમાં કોઇ જાનહાનિ થઇ ન હતી...
નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ અને આઝાદીના અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે
નર્મદા જિલ્લાના કેવડીયામાં ઓક્ટોબર માસમાં ખાદીના વેચાણમાં 70 ટકાનો વધારો નોંધાયો છે.
દિવાળી વેકેશનને ધ્યાનમાં રાખી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓને આકર્ષવા તંત્ર દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી છે
નર્મદા સુગર ફેક્ટરીમાં શેરડી પીલાણ સિઝનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વર્ષે 9 લાખ ટન શેરડી પીલાણનો લક્ષ્યાંક
રાષ્ટ્રીય એકતા દિવસ પર વડાપ્રધાન મોદી ફરી ગુજરાતના મહેમાન બને તવું લાગી રહ્યું છે. આ દિવસે PM ગુજરાત આવશે