ભરૂચઅંકલેશ્વર: NH 48 નજીક સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, 5 ફાયર ટેન્ડરોએ મોડી રાતે આગ પર કાબુ મેળવ્યો અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. By Connect Gujarat Desk 11 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: નેશનલ હાઈવેની અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, અગનજ્વાળાઓ દૂર દૂર સુધી નજરે પડી અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી,ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાં ફરી એકવાર By Connect Gujarat Desk 10 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: NH 48 પર ટ્રાફિકજામની પરિસ્થિતિ વચ્ચે ત્રિપલ માર્ગ અકસ્માત, ટ્રકચાલક કેબિનમાં જ ફસાઈ જતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ ભરૂચ નજીક નેશનલ હાઇવે ટ્રાફિકજામની પરિસ્થિતિ વચ્ચે નબીપુર નજીક ત્રિપલ માર્ગ અકસ્માત સર્જાતા ટ્રક ચાલક ફસાઈ જતા તેને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. By Connect Gujarat Desk 05 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : નબીપુર નજીક આઇસર ટેમ્પોની કેબિનમાં આગ લાગતાં દોડધામ, ચાલકની સમય સૂચકતાથી મોટી જાનહાનિ ટળી ભરૂચ નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નં. 48 પર નબીપુર નજીક એક આઇસર ટેમ્પોની કેબિનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. By Connect Gujarat Desk 04 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: નેશનલ હાઇવે પર ફરી એકવાર ટ્રાફિકજામની પરિસ્થિતિ, 3 કી.મી.સુધી ટ્રાફિકજામ ભરૂચ-અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર અકસ્માત અને આમલાખાડીનો બ્રીજ ખખડધજ બનતા ૨થી ૩ કિલો મીટર સુધીની વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. By Connect Gujarat Desk 31 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: નેશનલ હાઇવે પર ટ્રક-ટેન્કર વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત, ટેન્કરમાંથી એસિડ લીક થતા દોડધામ અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું તો આ તરફ ટેન્કરમાંથી એસિડ લીક થતા દોડધામ મચી જવા પામી હતી By Connect Gujarat Desk 31 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : ટ્રકમાં ગેરકાયદેસર રીતે લઇ જવાતા 200 ઘેટાં-બકરા પોલીસે મુક્ત કરાવ્યા, નેશનલ હાઇવે પર વોચ ગોઠવી ઓપરેશન પાર પાડ્યું અંકલેશ્વરના જાગૃત નાગરિક દિનેશભાઇને માહિતી મળી હતી કે ભરૂચ ટોલ નાકા પાસેથી પશુઓ ભરેલ ટ્રક અંકલેશ્વર તરફ આવી રહ્યો છે.જેવી બાતમીના આધારે જાગૃત નાગરિક By Connect Gujarat Desk 30 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: અંકલેશ્વર નેશનલ હાઇવે પર સર્જાયો ગોઝારો અકસ્માત,ટ્રક પાછળ કાર ઘૂસી જતા ત્રણના કરૂણ મોત ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર બાકરોલ બ્રિજ પાસે પાછળ ચાલતા વાહને કારને ટક્કર મારતા કાર આગળ ચાલતા ટ્રકમાં ધડાકાભેર ભટકાઇ હતી By Connect Gujarat Desk 08 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નેશનલ હાઇવે પર વરેડિયા નજીક ટેમ્પાનું ટાયર ફાટતા અકસ્માત, 1નું મોત 10 લોકો ઘાયલ ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર વરેડીયા ગામ પાસે ટેમ્પાને નડેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે 10 લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા. By Connect Gujarat Desk 04 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn