ભરૂચ: નબીપુર નજીક ટાયર ફાટયા બાદ ટ્રકમાં આગ,ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો
ભરૂચના નેશનલ હાઈવે 48 પર નબીપુર નજીક એક ટ્રકના ટાયરમાં આગ ભભૂકી ઉઠી હતી.આગમાં ટાયર સળગી ઉઠતાં ધૂમાડા જોવા મળ્યા હતા.
ભરૂચના નેશનલ હાઈવે 48 પર નબીપુર નજીક એક ટ્રકના ટાયરમાં આગ ભભૂકી ઉઠી હતી.આગમાં ટાયર સળગી ઉઠતાં ધૂમાડા જોવા મળ્યા હતા.
અંકલેશ્વર નેશનલ હાઇવે પર આમલાખાડી બ્રીજ ઉપર બંને તરફ સમારકામની NHAI દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે જેને કારણે ફરી એકવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે
અંકલેશ્વર પાનોલી વચ્ચે નેશનલ હાઇવે નંબર 48 પર અજાણ્યા વાહનની ટકકરે બાઇક સવાર પતિનું મોત નીપજ્યું હતું જ્યારે પત્નીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
ટ્રાફિકજામના પગલે અનેક વાહન ચાલકો અટવાયા હતા. સુરત તરફ જતી લેનમાં અંકલેશ્વરની વાલીયા ચોકડીથી રાજપીપળા ચોકડી સુધી ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે
અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી વાલીયા ચોકડી સુધીના માર્ગ પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું ફરી એકવાર નિર્માણ થયું હતું. સુરત તરફ જતી લેનમાં લગભગ 3 કી.મી.સુધી વાહનોની કતાર લાગી હતી
અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર સુરત ટ્રેક ઉપર ઓસ્કાર હોટલની સામે અજાણ્યા વાહન ચાલકે એકટીવા સવારને ટક્કર મારતા તેઓનું ટૂંકી સારવાર દરમિયાન સુરત સિવિલ હોસ્પિટલ ખાતે કરુણ મોત નીપજ્યું હતું.
સરકાર દ્વારા બિન જરૂરી ટોલનાકા હટાવવામાં નહીં આવે તો મહાદેવના ભક્તો માટે અને સામાન્ય જનતા માટે આપ નેતા પ્રવીણ રામે લડત લડવાની પણ તૈયારી દર્શાવી