ભરૂચભરૂચ: જિલ્લામાં 35,227 ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતી માટે કર્યો છે અનુરોધ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે કૃષિ ઉત્કર્ષ પહેલ અંતર્ગત ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને લગતાં પ્રયાસો થકી તેના પરિણામ સુધી જિલ્લાના ખેડૂતો પહોંચ્યા છે By Connect Gujarat Desk 04 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી: પ્રાકૃતિક ખેતી થકી શાકભાજીનો મબલખ પાક ઉતારતા પ્રગતિશીલ ખેડૂત આંબા ગામના પ્રગતિશીલ ખેડૂત ગાય આધારિત ખેતી કરે છે.તેથી તેઓને આ ખેતીમાં ખૂબ જ સફળતા મળી રહી છે.તેઓ 3 ગીર ગાય રાખે છે અને ગાયનું દૂધ છાણ ગૌમુત્ર અને છાશનો ઉપયોગ ખેતીમાં કરે છે. By Connect Gujarat Desk 10 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરાના વડીલ મહિલાનું ૬૩ ની ઉંમરે પ્રાકૃતિક ખેતીનું સાહસ વડોદરાના વડીલ મહિલા દીપ્તિ જાની ૬૩ વર્ષની ઉંમરે આરોગ્ય લાભો માટે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ૬ વર્ષની ગાય આધારિત સાત્વિક ખેતીની સફળતા પછી તેઓ વધુ એક નવું સાહસ કરવાનું વિચારી રહ્યા છે. By Connect Gujarat Desk 03 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ : પ્રાકૃતિક ખેતી અંતર્ગત ગાંધી ગ્રામ જીવન પદયાત્રા યોજાય, પ્રદર્શન-સભા સહિતની પ્રવૃતિઓ હાથ ધરાય... મહાત્મા ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમોને આવરી લઈ આ વર્ષે 3 દિવસ સમાજ સંપર્ક અને 3 દિવસ પદયાત્રા એમ છ દિવસની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.. By Connect Gujarat Desk 30 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નેત્રંગના ચાસવડ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પ્રાકૃતિક ખેતી સંદર્ભે કાર્યશાળા યોજાઈ સુરત જિલ્લાના ઉમરપાડા સ્થિત શાબાસ સંસ્થા દ્વારા નર્મદા, સુરત, તાપી, ભરૂચ જિલ્લાના સંખ્યાબંધ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કાર્યશાળા યોજાઈ By Connect Gujarat Desk 30 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા: દાંતીયા ગામના ખેડૂત પ્રાકૃતિક ખેતી સાથે મોડલ ફાર્મિંગ તરફ વળ્યા,અન્ય ખેડૂતોને પણ આપે છે સમજ .દેશી ગાય આધારિત ઘનજીવામૃત અને બીજામૃતના ઉપયોગથી પ્રાકૃતિક ખેતી કરે છે. તેમને સરકાર દ્વારા દેશી ગાયના નિભાવ માટે પ્રતિ માસ રૂ. 900ની સહાય મળે છે. By Connect Gujarat 06 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅરવલ્લી ધનસુરાના આકરૂન્દના ખેડૂતની પ્રાકૃતિક ખેતી, ખારેકની ખેતીમાં મબલખ ઉત્પાદન ખેતી એક વાર કર્યા પછી 70 વર્ષ સુધી છોડ ઉપર ખારેક આવે છે. ખારેકને વરસાદથી બગડતી બચાવવા લુમખા ઉપર પ્લાસ્ટીકથી રક્ષિત કરવામાં આવે છે અને મીઠી અને સ્વાદથી રસભર ખારેક લોકો સુધી પહોંચે છે By Connect Gujarat 20 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા: ઈડરના ખેડૂતે પ્રાકૃતિક ખેતીને ઉત્તેજન મળે તે અપનાવી આ પધ્ધતિ, જુઓ શું છે ફાયદા ઈડર હીંગરાજના ખેડૂત પ્રાકૃતિક ખેતીને ઉત્તેજન મળે તે માટે ગાયના ગૌમુત્ર અને ગોબરમાંથી ઘનજીવામૃત બનાવી આર્થિક કમાણીની સાથે પ્રકૃતિ સંવર્ધન કરે છે By Connect Gujarat 27 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા: હિંમતનગર ખાતે સાબરડેરીમાં પ્રાકૃતિક ખેતી પરિસંવાદ યોજાયો, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રહ્યા ઉપસ્થિત આગામી દિવસોમાં રાજ્યમાં મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્યભરમાં ૧,૫૦૦ જેટલા માસ્ટર ટ્રેઇનર તૈયાર કરવામાં આવશે. By Connect Gujarat 07 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn