ભરૂચ ભરૂચ: RCC દ્વારા શેરી ગરબા સ્પર્ધાનું આયોજન,5 શાળાના વિદ્યાર્થીઓએ લીધો ભાગ નવરાત્રીમાં લુપ્ત થતી શેરી ગરબાની પરંપરાને જાળવી રાખવા આરસીસી ભરૂચ દ્વારા શેરી ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે By Connect Gujarat Desk 28 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભરૂચ: પોલીસ વિભાગ દ્વારા સતત ત્રીજા વર્ષે સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવનું આયોજન ભરૂચ પોલીસ દ્વારા સતત ત્રીજા વર્ષે સેફ એન્ડ સિક્યોર નવરાત્રી અંતર્ગત શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે નવ દિવસ સુધી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે By Connect Gujarat Desk 28 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ નવરાત્રિ પર મુંબઈમાં મુશ્કેલી ઉભી કરવાનું ષડયંત્ર... પોલીસે એલર્ટ જારી કરીને આ વસ્તુઓ પર પ્રતિબંધ લગાવ્યો મુંબઈ પોલીસે શહેરમાં આતંકવાદી હુમલાની આશંકા વ્યક્ત કરી છે અને ધમકીને લઈને એલર્ટ જારી કર્યું છે. પોલીસે લોકોને સતર્ક રહેવા પણ સૂચના આપી છે. By Connect Gujarat Desk 28 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:વિજયાદશમીના પાવન અવસરે પોલીસ વિભાગે કર્યું શસ્ત્રોનું પૂજન,SP મયુર ચાવડા રહ્યા ઉપસ્થિત વિજયાદશમી અથવા દશેરાનું ધાર્મિક મહત્વ ઘણું છે. અસત્ય પર સત્યની જીત સાથે જોડાયેલા આ તહેવાર પર ભગવાન રામની પૂજા સાથે શસ્ત્રોની પૂજા કરવાનો પણ અનેરો મહિમા છે. By Connect Gujarat 24 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન અંકલેશ્વર:દશેરાના દિવસે વાજતે ગાજતે માતાજીના જવારાનું વિસર્જન કરાયુ માતાજીના જવારાને પરંપરાગત નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યા By Connect Gujarat 24 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: કિન્નર સમાજના અખાડામાં નવરાત્રીના પર્વની ઉજવણી,માતાજીની કરવામાં આવે છે આરાધના વાણીયાવાડમાં નજીક આવેલા કિન્નર સમાજના અખાડે 17 વર્ષથીમાં અંબાના પર્વ નવરાત્રીની ઉત્સાહ પૂર્વક શેરી ગરબાની ઉજવણી કરાઈ છે By Connect Gujarat 22 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન અમદાવાદ નવરાત્રિના તહેવારને ધ્યાને લઈ મેટ્રોએ રાત્રે 2 વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો By Connect Gujarat 17 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ફિલ્મસ્ટાર વરુણ ધવને જામનગરમાં નવરાત્રિ ઉત્સવમાં લીધો ભાગ,ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમ્યા જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમ માડમના પ્રયત્નોથી જામનગરમાં સતત બીજા દિવસે વધુ એક ફિલ્મ કલાકારનું આગમન થયું હતું, By Connect Gujarat 17 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : નવરાત્રી મહોત્સવ દરમ્યાન થતી અનીતિઓ મુદ્દે VHP અને બજરંગ દળનું તંત્રને આવેદન પત્ર. નવરાત્રી મહોત્સવ દરમ્યાન થતી અનીતિઓ અને ટંકારિયા ગામમાં નવરાત્રીની ઉજવણીમાં વિધર્મીઓની ધમકી બાબતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. By Connect Gujarat 13 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn