ભરૂચ-અંકલેશ્વરમાં નવરાત્રી દરમ્યાન વરસાદની એન્ટ્રી, ગરબા આયોજકો અને ખેલૈયાઓ મૂંઝવણમાં
ભરૂચ અને અંકલેશ્વરમાં નવરાત્રી દરમ્યાન આજરોજ બપોરના સમયે વરસાદી ઝાપટા વરસ્યા હતા જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી..
ભરૂચ અને અંકલેશ્વરમાં નવરાત્રી દરમ્યાન આજરોજ બપોરના સમયે વરસાદી ઝાપટા વરસ્યા હતા જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી..
જગત જનની માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીમાં અમદાવાદમા ફૂલ બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહયો છે.
ગતરોજ પ્રથમ નોરતે પોલીસ હેડક્વાટરના ગ્રાઉન્ડમાં ખેલૈયાઓએ ગરબે ઘૂમી જગત જનની માં જગદંબાની આરાધના કરી હતી
હિન્દુ પંચાંગ અનુસાર શારદીય નવરાત્રીની શરૂઆત અશ્વિન મહિનાની પ્રતિપદા તિથિથી થઈ રહી છે. આ નવ દિવસો દરમિયાન માઁ દુર્ગાના નવ સ્વરૂપોની વિધિવત પૂજા કરવામાં આવશે.
ભારતના વિવિધ રાજ્યોમાં નવરાત્રીની ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે. ગુજરાતમાં ગરબા રમાય છે, તો કોલકાતામાં દુર્ગા પૂજા થાય છે અને નવરાત્રી ક્યાં અને કેવી રીતે ઉજવવામાં આવે છે...
તવરા ગામ ખાતે પાંચ દેવી મંદિરે આહીર સમાજ દ્વારા પરંપરાગત રીતે માતાજીના જવારાની સ્થાપના કરી આજથી શરૂ થતી નવરાત્રીના પૂજન અર્ચનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આજથી માતાજીની આરાધનાનું પર્વ નવરાત્રીનો પ્રારંભ થયો છે. કોરોના મહામારી બાદ આ વર્ષે નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી થવા જઈ રહી છે,