નવસારી: ગણદેવી ભાજપ પરિવાર દ્વારા શ્રમિક કાર્ડના વિતરણનો કાર્યક્રમ યોજાયો,CR પાટીલ રહ્યા ઉપસ્થિત
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ગણદેવી ભાજપ પરિવાર દ્વારા શ્રમિક કાર્ડના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ગણદેવી ભાજપ પરિવાર દ્વારા શ્રમિક કાર્ડના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો
કોઈપણ શહેરની સમસ્યાઓનું નિવારણ લાવવું એ સ્થાનિક રાજકીય આગેવાનો અને પાલિકાના અધિકારીઓનું પ્રાથમિક કાર્ય છે,
ઉત્તર ભારતમાં નિકાસ થતા દક્ષિણ ગુજરાતના ચીકુ પકવતા ખેડૂતોના માથે ગ્રહણ બેઠાની સ્થિતિ નિર્માણ થઈ છે.
હૈયુ હચમચાવી દેતી ઘટના સામે આવી છે. વાંસદા તાલુકાના રવાણિયા ગામે 2 બાળકોની હત્યા કરી દંપતીએ પણ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
નવસારી-વિજલપોર નગરપાલિકા હદ વિસ્તારમાં પાલિકાએ આશરે 25 વર્ષ બાદ સીટી બસ સેવાનો પ્રારંભ કર્યો છે.
અનાવિલ સંસ્કાર ટ્રસ્ટની સ્થાપનાના 25 વર્ષને ઉજવવા ‘સંસ્કૃતિ 2023’ અસ્તિત્વના 25 વર્ષ અંતર્ગત રજતોત્સવનો રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો.