ભરૂચ: નેત્રંગના વણખૂંટા ગામે એક દિવસ પહેલા હોળી પ્રગટાવવામાં આવે છે,જાણો શું છે કારણ
ભરૂચના નેત્રંગ તાલુકાનાં વણખૂંટા ગામે એક દિવસ પહેલા હોળી પ્રગટાવવામાં આવે છે ત્યારે આવો જાણીએ આ અનોખી પરંપરા પાછળ કઈ જોડાયેલી છે કથા
ભરૂચના નેત્રંગ તાલુકાનાં વણખૂંટા ગામે એક દિવસ પહેલા હોળી પ્રગટાવવામાં આવે છે ત્યારે આવો જાણીએ આ અનોખી પરંપરા પાછળ કઈ જોડાયેલી છે કથા
ભરૂચના નેત્રંગ-અંકલેશ્વર માર્ગ ઉપર ચીકલોટા ગામના પાટિયા પાસે ધરાશાયી થયેલ વૃક્ષની ડાળીઓ હટાવી નેત્રંગ પોલીસના જવાનોએ સરાહનીય કામગીરી કરી હતી.
શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામ સંકુલનો 29માં પાટોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા
ખાડામાં દીપડાનું એક વર્ષીય બચ્ચું ફસાઇ જવાની જાણ ગામના સરપંચ અને રહીશોએ નેત્રંગ વન વિભાગ અધિકારીઓને કરતાં તાત્કાલિક જરૂરી સાધન-સામગ્રી સાથે ઘટના સ્થળ પર પહોંચી રેસ્ક્યુંની કામગીરી શરૂ કરી હતી
ઝઘડીયા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય રિતેશ વસાવાની ગ્રાન્ટમાંથી રૂ. 5 લાખના ખર્ચે નવનિર્મિત સુવિધા સભર બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરથી વાલિયા નેત્રંગને જોડતા માર્ગની કામગીરીનું સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં જનજાતિય ગૌરવ દિવસની ભરૂચના નેત્રંગ સ્થિત ભક્તિધામ સ્વામીનારાયણ મંદિર ખાતે ઉલ્લાસમય ઉજવણી કરવામાં આવી હતી.
તારીખ 09-11-2024 થી તારીખ 11- 11- 2024 દરમિયાન ત્રીજી સમર નેશનલ આઈસસ્ટોક ચેમ્પિયનશીપ- 2024માં ટીમ ટાર્ગેટ ઇવેન્ટની સ્પર્ધામાં શ્રીનગરમાં ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના
નેત્રંગ તાલુકાના કાંટીપાડા ગામે તુલસી માતા સાથે લગ્નગ્રંથીએ જોડાશે.ત્યારબાદ તુલસી વિવાહ સંપન્ન થશે.જેમાં ભાવિક-ભક્તોમાં ભારે ઉત્સાહ-ઉમંગનું વાતાવરણ જોવા મળશે.