ભરૂચ : નેત્રંગ તાલુકાના 120થી વધુ ગામડાઓ સિંચાઇના પાણીથી વંચિત,ડેમ અને કેનાલનાં સમારકામની માંગ કરતા ખેડૂતો
સ્થાનિક ખેડૂતોની માંગ છે કે ત્રણેય ડેમની કેનાલોનું તાત્કાલિક નવીનીકરણ કરવામાં આવે અને ડેમોને ઉંડા કરીને તેમની પાણી સંગ્રહ ક્ષમતા વધારવી જોઈએ
સ્થાનિક ખેડૂતોની માંગ છે કે ત્રણેય ડેમની કેનાલોનું તાત્કાલિક નવીનીકરણ કરવામાં આવે અને ડેમોને ઉંડા કરીને તેમની પાણી સંગ્રહ ક્ષમતા વધારવી જોઈએ
નેત્રંગ આદર્શ નિવાસી શાળાના આચાર્યને ફરીવાર પાછા બોલાવો તેવી માંગ સાથે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવતા નેત્રંગ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલો થાળે પાડ્યો
શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામ સંકુલનો 29માં પાટોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા
ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે પોલીસ તરીકેની ખોટી ઓળખ આપીને બે ઇસમો એક વૃદ્ધ મહિલાના સોનાના રૂપિયા 1.80 લાખના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા.સર્જાયેલી ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
ભરૂચ જિલ્લાના નેત્રંગ સ્થિત આર.કે.ભક્ત અને એમ.એમ.ભક્ત હાઇસ્કુલના વાર્ષિકોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ રંગારંગ કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
વડપાન ગામની સીમમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડો માનવ વસ્તીને નજરે પડવા અને ગાયની વાછરડી ઉપર જીવલેણ હુમલો કર્યાની ઘટનાથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાનની શરૂઆત કરાવી હતી.....
જન નાયક બિરસા મુંડાની જન્મ જયંતી નિમિત્તે ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો જેમાં વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓએ લીધો