અંકલેશ્વર: ન.પા.દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે બાપુને અર્પણ કરવામાં આવ્યા શ્રધ્ધાસુમન.!
અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડ ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને સુતરની આરતી અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા
અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડ ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને સુતરની આરતી અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા
આજરોજ ગાંધી જયંતિ નિમિત્તે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પર સંત નિરંકારી મંડળ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું
પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેન નગરના સ્થાનિક ,બુદ્ધ વિહારના વિદ્યાર્થીઓ દ્વારા સંકલ્પ દિવસ નિમિત્તે રેલી યોજી નશા મુક્ત રહેવા સંકલ્પ કરી ડોક્ટર બાબા સાહેબને માન વંદના આપવામાં આવી હતી
સમગ્ર દેશ સહિત ગુજરાતમાં નવરાત્રીના પર્વનું અનેરું મહત્વ રહ્યું છે, ત્યારે નવરાત્રી શરૂ થવાના મહિના અગાઉ જ આ પર્વની અલગ અલગ રીતે તૈયારીઓ કરવામાં આવે છે.
ભારતને વિકાસપથ પર અગ્રેસર કરનાર રાષ્ટ્રસેવક નરેન્દ્ર મોદી સૌના સાથ-સૌના વિકાસની વિભાવના સાથે દેશને નવી સિદ્ધિઓ અપાવી રહ્યા છે,
અંકલેશ્વર આઈ.ટી.આઈ ખાતે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે કૌશલ્ય પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું