Connect Gujarat

You Searched For "overbridge"

રાજકોટ:- 60 કરોડના ખર્ચે બનેલ માધાપર ચોકડી સિક્સ લેન ઓવરબ્રિજને મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલી ખુલ્લો મૂક્યો

25 Sep 2023 3:26 PM GMT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટવાસીઓને આપી વધુ એક ભેટ60 કરોડના ખર્ચે બનેલ સિક્સ લેન ઓવરબ્રિજનું કરવામાં આવ્યું ઇ-લોકાર્પણરાજકોટ,જામનગર, મોરબીના...

સાબરકાંઠા: હિંમતનગરમાં જુની સિવિલ સર્કલથી દુર્ગા બજાર સુધીના ઓવરબ્રિજનું કામ શરૂ,ધારાસભ્યના હસ્તે કરાયું ખાતમુર્હુત

28 April 2023 6:40 AM GMT
હિંમતનગર શહેરમાં જૂની સિવિલ હોસ્પિટલ પાસેથી દુર્ગા બજાર સુધી ઓવરબ્રિજનું ધારાસભ્ય વી.ડી.ઝાલાના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું

સાબરકાંઠા: હિંમતનગરમાં ઓવરબ્રિજનું નિર્માણકાર્ય થોડા દિવસોમાં થશે શરૂ, ટ્રાફિકજામની સમસ્યામાંથી મળશે મુક્તિ

20 April 2023 7:44 AM GMT
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં આવેલ પાંચબત્તી પાસે ઓવર બ્રિજનું કામ કામ આગામી સમયમાં શરૂ કરવામાં આવશે

અમદાવાદ: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના મતવિસ્તારમાં બનશે ઓવરબ્રિજ,જુઓ શું છે વિશેષતા

11 April 2023 8:52 AM GMT
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક ફ્લાય વોર્ડ બ્રિજ બનાવવાનું નક્કી કરવામા આવ્યું છે.

રાજકોટ: ગોંડલ ચોકડી ખાતે તૈયાર થયેલા 6 લેન ઓવરબ્રિજનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ

5 March 2023 4:02 PM GMT
રાજકોટ જિલ્લાને માર્ગ-પરિવહન લોકાર્પણક્ષેત્રે વધુ એક ભેટ આપતા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે આશરે રૂપિયા ૮૯ કરોડના ખર્ચે ગોંડલ ચોકડી ખાતે...

અંકલેશ્વર : ગડખોલ બ્રિજના ટ્રાફિક સર્કલ પર અકસ્માતને નોતરું આપતા વાહનચાલકો, જોઈલો આ દ્રશ્યો..!

23 Jan 2023 1:45 PM GMT
બ્રિજ ઉપર આજદિન સુધી સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધા ઊભી કરવામાં નથી આવી. જેના કારણે અહીથી પસાર થતાં વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

અમદાવાદ: ઓવરબ્રિજ પર નોઈસ બેરીયરનો સૌ પ્રથમ વખત અનોખો પ્રયોગ, લોકોને ઘોંઘાટમાંથી મુક્તિ અપાવવાનો પ્રયાસ

14 Dec 2022 10:58 AM GMT
રાજ્યના સૌથી મોટા મહાનગર અને મેટ્રો સિટી અમદાવાદમાં અનેક ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યા છે અને તે બ્રિજ પરથી દરરોજ લાખો વાહન ચાલક પસાર થાય છે

ભરૂચ: અંકલેશ્વર નજીક હાઇવે પરનો માર્ગ અત્યંત બિસ્માર,ઓવરબ્રિજની કામગીરી બંધ રહેતા ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ

22 Aug 2022 10:10 AM GMT
ભરૂચના અંકલેશ્વર નજીક હાઇવે પરનો માર્ગ બિસ્માર બનતા વાહનચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

વલસાડ : રેલ્વે ઓવરબ્રીજને ટ્રાફિક અવર-જવર માટે ખુલ્લો મુકાયો

22 Jun 2021 4:21 AM GMT
કેન્દ્રા સરકારના મહત્ત્વાકાંક્ષી સ્ટે ટ કોરિડોર પ્રોજેક્ટુમાં આવતા ૨૧ જેટલા આર.ઓ.બી. પૈકી ધરમપુરથી વલસાડ રોડ ઉપર આવતા રેલવે ઓવરબ્રીજને માત્ર ૨૦ દિવસના...

અંકલેશ્વર : નર્મદા મૈયા બ્રિજનું ટુંક સમયમાં જ લોકાર્પણ કરાશે : ડે.સીએ નિતિન પટેલ

17 Jun 2021 12:52 PM GMT
અંકલેશ્વરના સુરવાડી ફાટક ખાતે દરરોજ અટવાય જતાં વાહનચાલકો માટે ગુરૂવારનો દિવસ સુખદ સમાચાર લઇને આવ્યો હતો

કચ્છ : ગળપાદર ઓવરબ્રિજ બન્યો અકસ્માત ઝોન, તંત્રને જગાડવા લોકોએ કર્યો ચકકજામ

15 Jan 2020 11:33 AM GMT
ગાંધીધામતાલુકાના ગળપાદર નજીક સાત વર્ષથી ઓવરબ્રિજ બનતો નહી હોવાથી સ્થાનિકોએ નેશનલ હાઇવેપર ચકકાજામ કરી રામધુનની રમઝટ બોલાવી હતી. ગાંધીધામનાગળપાદર...