સુરત : અડાજણ કેબલબ્રિજ પર 2 માસના બાળકને ત્યજી માતા-પિતા ફરાર, CCTVના આધારે પોલીસ તપાસ શરૂ
અડાજણ કેબલબ્રિજ પર ત્યજી દેવાયેલી હાલતમાં 2 માસનું બાળક મળી આવતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું.
અડાજણ કેબલબ્રિજ પર ત્યજી દેવાયેલી હાલતમાં 2 માસનું બાળક મળી આવતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું.
ભરૂચના ઝાડેશ્વર સ્થિત સર્વ નમન વિદ્યામંદિરમાં અચાનક મેનેજમેન્ટે કરેલા મેસેજથી 450 દીકરીઓના વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે ક્યારેય માતા પિતાએ આપેલો ઠપકો માતા-પિતાને જ ભારે પડી જતો હોય છે.
અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં જમવાનું બનાવવા બાબતે થયેલી માથાકુટમાં પુત્રએ પહેલાં પિતાને પથ્થર મારીને લોહીલુહાણ કર્યો હતા
નડીઆદ સ્થિત માતૃછાયા અનાથ આશ્રમ કે, જેને ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા SAA ની માન્યતા આપવામાં આવેલ છે.
સુરત શહેરના વાલીઓ માટે એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમરોલીની 4 દીકરીઓ કહ્યા વગર દિલ્હી જતી રહેતા માતા-પિતાના જીવ અધ્ધર થઈ ગયા હતા.
એસન્ટ શાળાના સંચાલકો દ્વારા ધોરણ 1 અને 9ના વર્ગો બંધ કરવાનો નિર્ણય લેવાતા યૂથ કોંગ્રેસના આગેવાનો અને વાલીઓઓએ શાળા સંચાલકોને ઉગ્ર રજૂઆત કરી હતી