સુરતસુરત : અડાજણ કેબલબ્રિજ પર 2 માસના બાળકને ત્યજી માતા-પિતા ફરાર, CCTVના આધારે પોલીસ તપાસ શરૂ અડાજણ કેબલબ્રિજ પર ત્યજી દેવાયેલી હાલતમાં 2 માસનું બાળક મળી આવતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. By Connect Gujarat 20 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: સર્વનમન વિદ્યામંદિરમાં મેનેજમેન્ટે કરેલા એક મેસેજથી 450 દીકરીઓના વાલીઓમાં ચિંતાનું મોજું,જુઓ શું છે મામલો ભરૂચના ઝાડેશ્વર સ્થિત સર્વ નમન વિદ્યામંદિરમાં અચાનક મેનેજમેન્ટે કરેલા મેસેજથી 450 દીકરીઓના વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. By Connect Gujarat 14 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : માતા-પિતાએ ઠપકો આપતા બાળક શાળાએથી ઘરે જ ન આવ્યો, પોલીસે શોધી કાઢ્યો... સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે ક્યારેય માતા પિતાએ આપેલો ઠપકો માતા-પિતાને જ ભારે પડી જતો હોય છે. By Connect Gujarat 04 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : પુત્રએ જ માતા – પિતાને માર્યો માર, પિતાનું માથું ફોડી નાંખ્યુ અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં જમવાનું બનાવવા બાબતે થયેલી માથાકુટમાં પુત્રએ પહેલાં પિતાને પથ્થર મારીને લોહીલુહાણ કર્યો હતા By Connect Gujarat 21 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતખેડા જિલ્લા કલેકટરના હસ્તે બાળક પ્રિ-એડોપ્શન ફોસ્ટર કેરમાં અપાયું, બાળકને માતા-પિતા મળતા લોકોમાં ખુશી... નડીઆદ સ્થિત માતૃછાયા અનાથ આશ્રમ કે, જેને ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા SAA ની માન્યતા આપવામાં આવેલ છે. By Connect Gujarat 12 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : માતા-પિતાને કહ્યા વગર અમરોલીની 4 દીકરીઓ પહોચી ગઈ "દિલ્હી", જુઓ પછી શું થયું..! સુરત શહેરના વાલીઓ માટે એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમરોલીની 4 દીકરીઓ કહ્યા વગર દિલ્હી જતી રહેતા માતા-પિતાના જીવ અધ્ધર થઈ ગયા હતા. By Connect Gujarat 14 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: એસન્ટ શાળાના સંચાલકોએ ધો. 1 અને 9 ના વર્ગો બંધ કરતા યૂથ કોંગ્રેસે કરી ઉગ્ર રજૂઆત એસન્ટ શાળાના સંચાલકો દ્વારા ધોરણ 1 અને 9ના વર્ગો બંધ કરવાનો નિર્ણય લેવાતા યૂથ કોંગ્રેસના આગેવાનો અને વાલીઓઓએ શાળા સંચાલકોને ઉગ્ર રજૂઆત કરી હતી By Connect Gujarat 07 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : ચંદ્રબાલા મોદી એકેડમીએ વિદ્યાર્થીઓનું પરિણામ અટકાવ્યું, વાલીઓમાં રોષ... અંકલેશ્વર પંથકની ચંદ્રબાલા મોદી એકેડમી દ્વારા સીએમએના નીતિ નિયમ મુજબ એફઆરસી ભરવા માટે ડિમાન્ડ સ્કૂલ સ્વીકારતા ન હોય By Connect Gujarat 28 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : આજથી ગુજરાત બોર્ડની પરીક્ષાનો પ્રારંભ,શાળાના શિક્ષકો દ્વારા વિધાર્થીઓનું સ્વાગત કરાયું આજથી ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાનો પ્રારંભ થયો છે જેમાં ધોરણ 10 ની પરીક્ષા આપવા વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટર પર પહોંચ્યા હતા. By Connect Gujarat 28 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn