પાટણ: સાંતલપુર નજીક પ્રવાસીઓને રહેવા-જમવા માટે રૂ.૨.૭૦ કરોડના ખર્ચે ઈકો ટુરીઝમ સેન્ટરનું લોકાર્પણ
સરહદે આવેલ સાંતલપુર તાલુકાના એવાલ ગામ પાસે પ્રવાસીઓને રહેવા-જમવા માટે રૂ.૨.૭૦ કરોડના ખર્ચે ઈકો ટુરીઝમ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.
સરહદે આવેલ સાંતલપુર તાલુકાના એવાલ ગામ પાસે પ્રવાસીઓને રહેવા-જમવા માટે રૂ.૨.૭૦ કરોડના ખર્ચે ઈકો ટુરીઝમ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.
રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામ સહિત અન્ય ગામના ખેડૂતો દ્વારા નર્મદા કેનાલમાં સાફ સફાઈના અભાવે અર્ધનગ્ન થઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આશરે 3 હજાર શાળામાં ભણેલા ભુતપૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
બિલિયા ગામ ખાતે ચૌદશની રાત્રે સવાસો દીવડાની 225 ગરબાની માંડવી એક સાથે ચાચર ચોકમાં ઘૂમતા અલૌકિક વાતાવરણ સર્જાયું હતું.
સાંતલપુરના 18 ગામના અગરીયાઓએ અર્ધનગ્ન બની રેલી યોજી “ન્યાય આપો”ના નારા સાથે રાધનપુર પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું હતું.
પાટણના રાધનપુર તાલુકાના રામનગર ખાતે સમસ્ત ડુંગરાણી પરિવાર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.
પાટણના સંડેરમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને CM ભુપેન્દ્ર પટેલના હસ્તે ખોડલધામ સંકુલનું ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતુ.