Connect Gujarat

You Searched For "patients"

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 328 કેસ નોંધાયા, 315 દર્દીઓ થયા સાજા

7 April 2023 4:49 PM GMT
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 328 કેસ નોંધાયા હતા. જેની સામે 315 દર્દીઓ સાજા થયા છે અને હાલ 12 દર્દી વેન્ટિલેટર ઉપર છે. જોકે, આજે રાજ્યમાં...

કોરોના બમણી ઝડપે વધ્યો, સતત બીજા દિવસે વધુ 3000 કેસ; સક્રિય દર્દીઓની સંખ્યા 15 હજારને વટાવી..!

31 March 2023 5:08 AM GMT
દેશમાં કોરોના સંક્રમણ બમણી ઝડપે વધી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન, દરરોજ ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા હવે બમણી થઈ ગઈ છે.

સાબરકાંઠા: ઇડર સિવિલ હોસ્પિટલમાં તબીબોની અનિયમિતતા, દર્દીઓ હેરાન પરેશાન

24 March 2023 7:09 AM GMT
સાબરકાંઠાની ઇડર સિવિલ હોસ્પિટલમાં તબીબોની અનિયમિતતાના કારણે દર્દીઓએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે

હાઇ કોલેસ્ટ્રોલ'વાળા દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થશે આ શાકભાજી, વિટામિન 'D'થી છે ભરપૂર

23 March 2023 4:55 PM GMT
હાઈ કોલેસ્ટ્રોલમાં વિટામિન ડી હૃદયની બિમારીઓનું એક મુખ્ય કારણ છે, કોલેસ્ટ્રોલનું વધવું નસોમાં બ્લોકેજનું કારણ બની શકે છે. પરંતુ તમને આ જાણીને નવાઈ...

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 119 દર્દી નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા

16 March 2023 4:39 PM GMT
ઘણા લાંબા સમય બાદ રાજ્યમાં કોરોનાનો આંકડો 100ને પાર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 119 દર્દી નોંધાયા છે. સૌથી વધુ અમદાવાદમાં...

સુરત : ઋતુ પરિવર્તન થતાં વાયરલ ઇન્ફેકશનના કેસમાં વધારો, સિવિલ હોસ્પિટલમાં લાગી દર્દીઓની લાંબી કતારો

9 March 2023 11:12 AM GMT
હાલમાં ઉનાળાની ઋતુ શરૂ થઇ ગઈ છે. એક તરફ લોકો ગરમી અને બફરાનો અનુભવ કરી રહ્યા છે. તેવામાં થોડા દિવસ પહેલા જ વાતાવરણમાં પલટો આવ્યો હતો

ભરૂચ: હાંસોટ ગુજરાતી કુમાર શાળા ખાતે આયુર્વેદિક કેમ્પ યોજાયો,600 દર્દીઓએ લીધો લાભ

1 Jan 2023 12:13 PM GMT
ભરૂચના હાંસોટ ગુજરાતી કુમાર શાળા ખાતે આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો 600 દર્દીઓએ લાભ લીધો હતો

ભારતમાં કોરોનાનો ઝડપથી ઘટાડો, છેલ્લા 24 કલાકમાં માત્ર 347 દર્દી નોંધાયા

25 Nov 2022 7:02 AM GMT
શુક્રવારે (25 નવેમ્બર) આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના માત્ર 347 નવા કેસ નોંધાયા છે.

અંકલેશ્વર: સાંસદ મનસુખ વસાવાએ ESIC હોસ્પિટલની લીધી મુલાકાત,દર્દીઓના પૂછ્યા ખબરઅંતર

13 Oct 2022 11:14 AM GMT
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અંકલેશ્વર ખાતે ઈ.એસ.આઈ.સી. હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 124 નવા કેસ નોંધાયા, 170 દર્દી થયા સાજા

23 Sep 2022 4:05 PM GMT
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 124 નવા કેસ નોંધાયા છે અને 170 દર્દી સાજા થયા છે. તો આજે બનાસકાંઠા જિલ્લામાં એક દર્દીનું મોત થયું

રાજ્યમાં ફરી નવા કેસનો આંકડો 200ને પાર, 216 દર્દી થયા સાજા

6 Sep 2022 5:05 PM GMT
રાજ્યમાં ફરી નવા કેસનો આંકડો 200ને પાર થયો છે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 214 નવા કેસ નોંધાયા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 282 પોઝિટિવ કેસ નોંધાયા, 352 દર્દીઓ થયા સાજા

25 Aug 2022 3:11 PM GMT
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 282 પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યાં જ કોરોનાથી આજે 352 દર્દીઓ સાજા થયા