અંકલેશ્વર: ઇદે મિલાદના પર્વને અનુલક્ષી GIDC પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાય
આગામી તારીખ 16 મી સપ્ટેમ્બરના રોજ યોજાનાર ઇદે મિલાદના પર્વ નિમિત્તે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું
આગામી તારીખ 16 મી સપ્ટેમ્બરના રોજ યોજાનાર ઇદે મિલાદના પર્વ નિમિત્તે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદના પર્વને અનુલક્ષીને જીઆઇડીસી પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લામાં આગામી મહોરમના પર્વને ધ્યાને લઈને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના આમોદ પોલીસ સ્ટેશને આગામી મોહરમ પર્વને ધ્યાનમાં રાખી પોલીસ સબ ઇન્સ્પેકટર રાજેન્દ્રસિંહ અસવારના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક મળી હતી.
અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા તેમજ મુસ્લિમ સમાજના મોહરમ પર્વની કોમી એખલાસભર્યા વાતાવરણમાં ઉજવણી થાય તે હેતુથી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી
અંકલેશ્વરમાં આવતીકાલે રામ નવમીના પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આગામી રમઝાન ઈદના પર્વને અનુલક્ષીને જંબુસર ખાતે પોલીસ દ્વારા શાંતિસમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.