રથયાત્રા-મહોરમ પર્વની ઉજવણીને ધ્યાને લઇ શાંતિ સમિતિની બેઠક યોજાય
અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા તેમજ મુસ્લિમ સમાજના મોહરમ પર્વની કોમી એખલાસભર્યા વાતાવરણમાં ઉજવણી થાય તે હેતુથી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી