અંકલેશ્વર : વન સંરક્ષણ અંગે લોકોમાં જાગૃતિ લાવવા સાયકલિસ્ટોનો પ્રયાસ, યોજી 53 કિમીની સાયકલ યાત્રા...
દર વર્ષે 21મી માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ વન સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
દર વર્ષે 21મી માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ વન સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
હાલ ઉનાળો શરૂ ગયો છે, ત્યારે કાળઝાળ ગરમીથી ત્રાહિમામ તરસ્યા જીવોને પાણીની જરૂરિયાત ઊભી થતી હોય છે. પરબ એ પરમ પુણ્યનું કામ કહેવાય છે
પાડોશી દેશ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે, અને તે દેશના સામાન્ય લોકોને તેનો ભોગ બનવું પડે છે.
ગે એપ્લિકેશન પર લોકો સાથે મિત્રતા કેળવી પરિવારમાં બદનામ કરવાની ધમકી આપી લૂંટ ચલાવનાર 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરીને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મીતીયાળા પંથકની ધરા ગત રાત્રિના સમયે ફરી એકવાર ધ્રુજી ઉઠી હતી.
શહેરના વિવિધ વિસ્તારોમાં ગુજરાત વિધુત બોર્ડ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્તને સાથે રાખી વિજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.