અંકલેશ્વર : નવી નગરી વિસ્તારનું બંધ મકાન ચઢ્યું તસ્કરોના નિશાને, નોંધાય પોલીસ ફરિયાદ...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની નવી નગરી વિસ્તારમાં આવેલ બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની નવી નગરી વિસ્તારમાં આવેલ બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
મુંબઈ ખાતે રહેતી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોડલિંગ કરનાર 23 વર્ષીય યુવતીએ 48 વર્ષના વેપારી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.
વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલાના મામલામાં પોલીસે જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત લોકોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
સેટેલાઈટ વિસ્તારમાં રહેતી પરિણીતાએ પોતાના પતિ, સાસુ, અને સસરા વિરૂદ્ધ માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે.
સરદારનગર વિસ્તારમાં આતંક મચાવનાર વિજય ઉર્ફે વિજ્જુ બોડી નરોડા વિસ્તારમાં રહેતી તેની માતાને માર માર્યો હતો અને ધમકી આપી હતી. ત્યા
નવસારીમાં વર્ચસ્વ વધરવાના ભાગેરૂપે શરૂ થયેલા ગેંગવોરે ફરીવાર માથું ઉચક્યું છે અને RVD ગ્રુપના જય નાઈક પર ગત રાત્રે હુમલો થતા પોલીસ દોડતી થઇ હતી.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં એક 16 વર્ષીય કિશોરી ઉપર સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે.