અંકલેશ્વર:રાજપીપળા ચોકડી નજીક આવેલ બેન્ક ઓફ બરોડાના ATMમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ,પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીકની ઘટના, બેન્ક ઓફ બરોડાના ATM સેન્ટરને તસ્કરોએ બનાવ્યું નિશાન
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીકની ઘટના, બેન્ક ઓફ બરોડાના ATM સેન્ટરને તસ્કરોએ બનાવ્યું નિશાન
પિયરમાં આવેલી પરિણીત યુવતી સાથે પાડોશીમાં રહેતી મહિલાએ ઝઘડો કરી છાતીના ભાગે ચાકુના ઘા મારી દીધા હતા.
પરિણીત મહિલાએ અગમ્ય કારણોસર પોતાના 2 સંતાનોને કૂવામાં ફેંકી પોતે ઝાડ પર ગળાફાંસો ખાઈને સામુહિક આત્મહત્યા કરી લેતાં ખળભળાટ મચી ગયો હતો.
વલસાડ અને અતુલ રેલ્વે સ્ટેશન વચ્ચે મોટી ટ્રેન દુર્ઘટના થતા ટળી હતી.
અમદાવાદના સોલા વિસ્તારમાંથી અપહરણ કરાયેલ બાળક પાટણના હારીજ ખાતેથી મળી આવ્યું હતું.
સરપંચની ચૂંટણીથી લઈને સાંસદની ચૂંટણી રાજકીય કાવાદાવાઓ વચ્ચે ખેલાતો જંગ બની રહે છે.
હિંમતનગરના પાંચ બત્તી વિસ્તારમાં 9 વર્ષની બાળકીની ઘરની બારીની ગ્રીલ સાથે રૂમાલ બાંધી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતાં આવતા ખળભળાટ મચી ગયો છે.